________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
सूत्रकृताङ्गसूत्रे 'पनवंति' प्रज्ञापयन्ति कथयन्ति । ललनाललामाऽपांगविद्धान्तःकरणाः। तथाहि तेषां कथनम्
'मियादर्शनमेवास्तु किमन्यैर्दर्शनान्तरैः ।
प्राप्यते येन निर्वाणं सरागेणापि चेतसा ॥१॥' कमनीयकान्तासंगजनितसुखमेव सुखमिति मन्यन्ते ते । वस्तुतस्तु एगे इति पदेन शाक्तविशेषाणामेव ग्रहणम् समीचीनम् । तेषामागमे व्यवहारे च स्त्रीणां पधा. नतया उपादानात् । स्त्रीसंबन्धेनैव मोक्षस्यापि प्रतिपादनात् ॥९॥ मुम्-जहा गंडं पिलांग वा परिपीलेज-मुहत्तगं।
एवं विन्नवणित्थीसु दोसो तथं ओसिया ॥१०॥
सन्न, कुशील तथा यथाच्छन्दक इस प्रकार प्ररूपणा करते हैं, क्योंकि उनका अन्तःकरण स्त्रियों के कटाक्ष से विद्ध होता है । वे कहते है-- 'प्रियादर्शनमेवास्तु' इत्यादि। .... 'प्रिया का दर्शन ही बस है, अन्यदर्शनों से क्या लाभ है ? राग.
युक्तचित्त होने पर भी प्रियदर्शन से निर्वाण की प्राप्ति हो जाती है।' . वे ऐसा मानते हैं कि कान्ता के संसर्ग से उत्पन्न हुआ सुख ही वास्तव में सुख है।
वास्तव में 'एगे' इस पद से शाक्तों का ग्रहण करना ही उचित है। उनके आराम में और व्यवहार में भी स्त्रियों को प्रधानरूप से ग्रहण किया जाता है। उन्होंने स्त्रियों के संबंध से ही मोक्ष की प्राप्ति भी कही है ॥९॥ કે તેમનાં અંતઃકરણ સ્ત્રિઓનાં મોહક કટાક્ષેથી વિધાઈ જતાં હોય છે. તેઓ मेवा बीस रे छे ४-'विवादर्शनमेवास्तु' त्या
પ્રિયાનાં દર્શન જ બસ છે અન્ય દર્શનેથી શું લાભ થાય છે? વાગયુક્ત ચિત્ત થવા છતાં પણ પ્રિયદર્શનથી નિર્વાણની પ્રાપ્તિ થઈ જાય છે.' તેઓ એવું માને છે કે કાન્તાના સંસર્ગથી ઉત્પન્ન થતું સુખ જ વાસ્તવિક સુખ છે. . 'एगे' या पह! २श्रीसमगन पारतविर सुम भानपानी માન્યતા ખાસ કરીને શાકત ધરાવે છે. તેમનાં આરામ સ્થાનમાં તથા વ્યવહારમાં પણ સ્ત્રિયોને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. તેઓ એવું મતિપાદન કરે છે કે સ્ત્રિઓના સંસર્ગથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only