SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७२ सूत्रकृताङ्गसूत्रे कृशत्वादे रहन्त्व सामनाधिकरण्यदर्शनेपि तादृशसामानाधिकरण्यान्नदेहरूपत्वमहमास्पदस्य, गौणीवृत्त्यापि सामानाधिकरण्यस्योपपादयितुं शक्यत्वात् । अपि स्वप्नमध्ये दिव्यं देवशरीरमासाद्य देवशरीरोचितं भोगं मुंजान एवं प्रतिबुद्धो जागरितावस्थां प्राप्य पश्यति न मे देवशरीरं न वा तादृशी भोगसामग्री किन्तु मनुष्योहम् इति जानन् देवशरीरे बाधितेपि तादृशोहं प्रत्ययविषयस्या बाधात्प्रत्युत तमेवाहं प्रत्ययविषयं मनुष्यशरीरे पश्यन् शरीरादात्मा भिन्नो भवति, ततश्च शरीरादिभ्यो भिन्न आत्मा सिद्धो भवति इति निश्चिनाति । समानाधिकरणता देखी जाती है, फिर भी यह नहीं कहा जा सकता कि "अहमास्पद" देह रूप ही है। क्योंकि उपचार से भी इस प्रकार की समानाधिकरणता सिद्ध की जा सकती है। कोई पुरुष स्वप्न में दिव्य देवशरीर को प्राप्त करके देव शरीर के योग्य भोग भोगता भोगता ही जाग उठता है। वह जागृत अवस्था प्राप्त करके देखता है कि-न तो मेरा देव शरीर है और न वैसी भोगसामग्री है । मैं तो मनुष्य हूँ । जब वह ऐसा जानता है तब देव शरीर के बाधित होने पर भी "अहम्' प्रत्यय के विषय में कोई बाधा नहीं आती । अर्थात् “मैं देव नहीं हूँ, मै मनुष्य हूँ" इस प्रकार उसका वह "मैं" तो ज्यों का त्यों अबाध रहता है । उल्टा उसी अहं प्रत्यय के विषय को मनुष्य शरीर में देखता हुआ आत्मा शरीर से भिन्न ही सिद्ध होता है । इस प्रकार आत्मा शरीर आदि से भिन्न है । વસ્તુ રૂપ માનવામાં આવે છે. એ જ પ્રમાણે બાલશરીરને અભાવ થઈ જવા છતાં પણ આત્મા તે એવાનેએજ રહે છે. ને કારણે આત્મા શરીરેથી ભિન્ન છેકૃશ છું. હું સ્થૂલ છું” અહીં કૃશત્વ અને સ્કૂલની જે કે સમાનાધિકરણતા જોવામાં આવે છે, છતાં ५४४ मेम ४६ शाय नही "अहमास्पद" 'आत्मा' हे ३५०८ छ ।२५ औपयाરિક રીતે પણ આ પ્રકારની સમાનાધિકરણતા સિદ્ધ કરી શકાય છે કેઈ પુરુષ સ્વપ્રમાં દિવ્ય દેવશરીરને પ્રાપ્ત કરીને દેવશરીરને એગ્ય ભોગોને ભગવતે ભોગવતે જાગી જાય છે. ત્યારે તે એવું સમજી શકે છે કે “મારું શરીર દેવશરીર રૂપ નથી અને એવી ભગ સામગ્રી પણ મારી પાસે નથી. હું તો મનુષ્ય જ છું” જ્યારે તે એવું જાણે છે ત્યારે દેવशरीर धित थवा छतi ५ "अहम्" प्रत्येना ज्ञानना विषयमा माया (अवशेष) थत नथी. मेटले हेव नथी. मनुष्य छु” 241 प्रारने तेनी 'अहम्' તે જે હતું તેવો જ ટકી રહે છે. ઉલટાએ જ અહં પ્રત્યય એના વિષયને મનુષ્ય શરીર માં દેખતે એ આત્મા શરીર કરતાં ભિન્ન જ સિદ્ધ થાય છે. આ પ્રકારે આત્મા શરીર આદિ ભિન્ન છે. એ વાત સિદ્ધ થાય છે. For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy