SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir A सूत्रकृताङ्गमत्र इमे सर्वेऽपि वित्तसोदर्यादयः जीवस्य रक्षकाः शरणदायकाश्च न भवन्तीति भावः अतारणे तेषामौदासीन्यं न कारणमपि तु सामर्थ्याभाव एव तत्र हेतुः । दृश्यते हि लोके सकलपरिवारपरिवृतोपि सर्वधनधान्यादिसम्पन्नोऽपि मरणसमये मरणशय्यायां समासीनो दीनो मृत्युमुखमाविशति, न कस्यापि साहाय्यमवलंब्य मृत्युमुखाद्विमुक्तो भवति । तदुक्तम्-- 'धनानि कोष्ठे पशवश्च गोष्ठे, दारा गृहे बन्धुजनाः श्मशाने । देहश्चितायां परलोकमार्गे धर्मानुगो गच्छति जीव एकः ॥१॥ ग्रहण होता है। ये सब इस जीव का त्राण करने में, इसे शरण देने में समर्थ नहीं हैं । त्राण या शरण न देने में उनकी उपेक्षा कारण नहीं, किन्तु उनमें ऐसा सामर्थ्य ही नहीं है कि वे त्राण या शरण दे सकें । लोक में देखा जाता है कि सम्पूर्ण परिवार से घिरा हुआ और विपुल धन धान्य आदि से समृद्ध पुरुष भी मृत्यु के समय मरणशय्या पर पड़ा हुआ दीनता पूर्वक मौत के मुख में चला जाता है किसी की सहायत्ता पाकर वह मौत के मुंह से बच नहीं सकता। कहा है-“धनानि कोष्ठे' इत्यादि। धन कोठे (भंडार) में पड़ा रहता है पशु वाड़े में रह जाते हैं पत्नी घर में रह जाती है बन्धुजन श्मशान तक साथ देते हैं, देह चिता तक साथ रहता है। किन्तु परलोक के पथ में तो जीव अकेला ही जाता है । हां, उसका किया हुआ धर्म अवश्य उसके साथ जाता है"॥१॥ કોઈ પણ વ્યક્તિ આ જીવનું ત્રાણ કરવાને અથવા આ જીવને શરણ દેવાને સમર્થ નથી. ત્રાણુ અથવા શરણુ ન દેવામાં તેમની ઉપેક્ષા વૃત્તિ કારણભૂત હોતી નથી, પરંતુ તેમનામાં એવું સામર્થ્ય જ નથી કે તેઓ ત્રાણુ અથવા શરણ આપી શકે. લેકમાં એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે કે સંપૂર્ણ પરિવારથી વીંટળાયેલી અને વિપુલ ધન, ધાન્ય આદિથી સંપન્ન વ્યક્તિ પણ, મૃત્યુને સમયે મરણશય્યા પર પડી પડી દીનતાનો અને લાચારીનો અનુભવ કરે છે અને તને કેળિયે બની જાય છે. તેને બચાવવાને કઈ પણ સમર્થ હેતું નથી. લાખ ઉપાય કરવા છતાં મત આગળ તેમને લાચાર જ થવું पो छ, ४यु ५५ छ है - "धनानि काष्ठे" त्याहि - धन २मा ५ यु २३ छ, પશ વાડામાં રહી જાય છે, પત્ની ઘરમાં રહી જાય છે, સગા સંબંધીઓ સમશાન સુધી સાથ દે છે, અને દેહ ચિતા સુધી સાથ દે છે. પરંતુ જીવને પરલેકને પંથે તે એકલા જ જવું પડે છે. હા, તેણે કરેલે ધર્મ તે અવશ્ય તેને સાથ આપે છે. એટલે કે ધર્મ જ માણસનું ખરૂં શરણ છે. For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy