SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थ बोधिनी टीका प्र. श्रु अ. २. उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ४८७ भावयित्वा परिग्रहादिकं परित्यज्य प्रवन्यामादायापि मोक्षाय यतमानो भवति । किन्तु सम्यक् संयमानुष्ठानाऽभावात् संसारं नैवाऽतिक्रामति । केवलं मोक्षस्य तत्कारणं संयमादिकमेव भाषते । परन्तु सम्यग्ज्ञानाभावात् तदुपाये न प्रवर्तते। हे शिष्य यदि त्वमपि तेषामेवाऽनुसरणं करिष्यसि, तदा इहलोकं परलोकं वा कथं ज्ञास्यसि । परतीथिका उभयभ्रष्टाः अन्तराले एव स्वकृतकर्मभिःपीडयन्ते, चतुर्गतिकसंसारे परिभ्रमन्ति । प्राणातिपातविरमणादिमहावताभावादिति भावः।।८ ___अथ दृश्यते परतीथिकोऽपि कश्चित्परिग्रहरहितः, तथा तपो विशेषैर्युक्तश्च, तत्कथं तस्य मोक्षप्राप्ति न भवति । नहि तपोविशेषाऋते मोक्षो भवतीति सिद्धान्तः । तपो मोक्षस्य कारणमिति जिनैरपि कथनात् । तथा च तपसी विद्यमानतया तेषां कथं न मुक्तिः, सत्यपि तपसि यदि न मोक्षस्तदा भवच्छासनमनुसरतामपि मोक्षो न स्यादिति गतेयं मोक्षवार्ता इत्याशंक्याह आशय यह हैं- हे शिष्य ! यह देखो कि कोई परतीर्थी संसारकी अनित्यता को जानकर, परिग्रह आदिका त्याग करके और दीक्षा ग्रहण करके मोक्षके लिए प्रयत्नशील होता है। किन्तु संयमका सम्यक् अनुष्ठान न करनेसे वह संसार में ही भ्रमण करता हैं उससे पार नहीं होता। वह मोक्षकी और मोक्षके कारणभूत संयम की बाते करता है, मगर सम्यग् ज्ञानका अभाव होने से उसके उपायमें प्रवृत्ति नहीं करता । हे शिष्य ! यदि तू भी उसीका अनुसरण करेगा तो इह लोग एवं परलोक को किस प्रकार जान सकेगा ? परतीर्थिक तो दोनों तरफसे भ्रष्ट हैं और बीच ही में अपने किये कर्मोंसे पीडा पाते हैं चतुर्गतिक संसार में परिभ्रमण करते हैं, क्योंकि वे अहिंसा आदि महाव्रतोंका पालन नहीं करते हैं ॥ ८॥ આ કથન દ્વારા સૂત્રકાર એ વાતનું પ્રતિપાદન કરે છે કે કોઈ કોઈ પરતીર્થિક સંસારની અનિત્યતાને સમજી જઈને પરિગ્રહ આદિને ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરીને મોક્ષપ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બને છે પરન્તુ સંયમનું સમ્યક અનુષ્ઠાન નહીં કરવાને કારણે સંસારમાં જ પરીભ્રમણ કર્યા કરે છે તે સંસાર સાગર તરી શક્તો નથી તે મોક્ષની અને મેક્ષના કારણભૂત સંયમની વાત કરે છે, પરંતુ સમસ્યગ જ્ઞાનનો અભાવ હોવાને કારણે તેની સમ્યક્ રૂપે આરાધના કરતું નથી. હે શિષ્ય ! જે તું પણ તેમનું અનુસરણ કરીશ તે આ લેક અને પરલોકને કેવી રીતે જાણી શકીશ ? પરતીથિકે તે બન્ને તરફથી ભ્રષ્ટ છે અને વચ્ચે જ ( સંસારમાં જ) પોતાના કૃતકર્મો દ્વારા પીડા ભેગવી રહ્યા છે. તેઓ ચાર ગતિવાળા સંસારમાં પરિભ્રમણ કરે છે, કારણ કે તેઓ અહિંસા આદિ મહાવ્રતનુ पासन ४२ता नथी. | माथा ८ ॥ For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy