SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ३२ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृतसूत्रे टीका (नरे) नरः मनुष्यः 'जस्मिस ' यस्मिन् कुले उग्रकुलभोगकुलादौ उपलक्षणात् देशका राष्ट्रादौ 'समुप्पण्णे' समुत्पन्नः उत्पत्तिं लब्धवान् वा तथा 'जेहिं ' यैः सह 'संवसेत् मातृपितृभ्रातृ कलत्रपुत्र मित्रजामातृ श्वशुरश्वश्रूश्याल कमातुलपितृव्यप्रभृतिभिः सह संवासं कुर्यात् तेषु 'ममाइ' ममेति 'ममेते, अहमेतेषामित्येवं प्रकारेण ममत्वं कुर्वन् 'लुप्पड़' लुप्यते ममत्वसमुत्पादितकर्मणा नरकनरामरतिर्यगलक्षणे चतुर्गतिकसंसारे परिभ्रमन् पीडयते घटीयन्त्रगतघटिकावदनिशमावर्त्तमानो न कदाचिदपि कर्मबन्धनाद् विमुक्तो भवतीति । कीदृशः राग के कारण पुनः पुनः बन्ध को प्राप्त होता है किन्तु कर्मबन्धन से मुक्त नहीं हो पाता ॥४॥ टीकार्य - जिस उग्रकुल या भोगकुल आदि में और उपलक्षण से जिस देश, काल, राष्ट्र आदि में मनुष्य जन्मा है तथा जिन माता, पिता, कलत्र, पुत्र, मित्र, जामाता श्वसुर सासू साले, मामा, या काका आदि के साथ निवास करता है, उनके प्रति ममत्व धारण करता है अर्थात्, ये मेरे हैं- मैं इनका हूँ इस प्रकार का ममताभाव स्थापित करता है और ममत्व के कारण उत्पन्न कर्म के उदय से नरक मनुष्य देव और तिर्यच इन चारगतिरूप संसार में परिभ्रमण करता हुआ पीडा पाता है । अरहट की घडियों के समान निरन्तर घूमता हुआ कर्मबन्धन से मुक्त नहीं होता । वह जीव बाल है अर्थात् सत् असत् के विवेक से विकल ( रहित ) है । वह अन्यान्यों में भी अर्थात् છે. એવા રાગી જીવ રાગને કારણે ફરી ફરીને અન્યને પ્રાપ્ત કરતા રહે છે, પરન્તુ કમ બન્ધનમાંથી મુક્ત થઇ શક્તા નથી. टीअर्थ-ने भुणभां (उग्रभुण, लोग हिमां) भने उपलक्षाणुनी अपेक्षाये नेहेश, કાળ, રાષ્ટ્ર આદિમાં મનુષ્ય જન્મ્યા હોય છે, તે કુળ આદિના પ્રત્યે તથા જે માતા, પિતા, भाई, महेन, लाय, भित्र, पुत्र, पुत्री, भाई, सासु, ससुरा, साजा, भाभा, 31 આદિની સાથે મનુષ્ય નિવાસ કરતા હાય છે, તેમના પ્રત્યે મમત્વ ભાવ ધારણ કરે છે, એટલે કે “તેઓ મારા છે અને હું તેમના છું” આ પ્રકારનો મમત્વભાવ સ્થાપિત કરે છે. આ મમત્વને કારણે તે જે કર્મોનું ઉપાર્જન કરે છે તે કર્મના ઉદયને લીધે તે નરક, મનુષ્ય, દેવ અને તિર્યંચ રૂપ ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરતા થકી પીડાના અનુભવ કરતા રહે છે. For Private And Personal Use Only રહેઇટની જેમ નિરન્તર પરિભ્રમણ કરતા તે જીવ કબન્ધનમાંથી મુક્ત થઈ શતા નથી, એવા જીવ બાલ હેાય છે, એટલે કે સત્ અસત્તા વિવેકથી વિહીન હાય
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy