SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थ बोधिनी टोका प्र. श्रु. अ. १ उ. २ प्रकारान्तरेण कम बन्धनिरूपणम् ३७५ ___तथाहि-ईश्वरसाधककार्यत्वहेतोर्मेधमालादौ व्यभिचारात् । तत्र मेघमालादौ कार्यत्वमस्ति, किन्तु तत्र कर्तुजन्यत्वं नास्ति । तत्रापि यदि कर्तृजन्यत्वं स्वीक्रियेत तदा-यथा घटस्य कर्ता कुलालादि र्दश्यते, तथा तत्राऽपि कश्चित्कर्तादृश्येत, परन्तु न दृश्यते अतो नास्ति कर्ता, अतो मेघमालादौ कार्यत्वं हेतु यभिचरत्येव । किंच यः कर्ता, स अवश्यं शरीरविशिष्टो भवेत् । यथा कुलालादि । ईश्वरस्यापि जगत्कर्त्तत्वे-इश्वरोऽपि शरीरी स्यात् । न तु शरीरवान् परमेश्वरस्त्वया स्वीक्रियते । तत्स्वीकारे स्वशास्त्रविरोध एव भवेत् । अनुमान से ईश्वर को जगत्कर्ता सिद्ध करना भी समीचीन नहीं है । क्यों कि ईश्वर के कर्तृत्व के साधक कार्यत्व हेतु में मेघमाला आदि से व्यभिचार आता है । मेघमाला आदि से कार्यत्व हेतु रहता है मगर वे किसी कर्ता के बनाये हुए नहीं हैं । अगर मेघमाला को भी कर्तृ जन्य मानो तो जैसे घट का कर्त्ता कुंभार दिखाई देता है, उसी प्रकार मेघमाला का कर्ता भी दिखाई देना चाहिए। किन्तु कर्ता कोई दिखाई नहीं देता । अतएव उसका कोई कर्ता नहीं है। अतः मेघमाला आदि में कार्यत्व हेतु व्यभिचारी सिद्ध होता है। . इस के अतिरिक्त जो भी कर्त्ता होता है, वह अवश्य ही सशरीर होता है, जैसे घट का कर्ता कुम्भकार शरीर से युक्त होता है । अगर ईश्वर जगत् का कर्ता है तो वह भी शरीर युक्त ही होना चाहिए। अगर आप ईश्वर को शरीरयुक्त मान लेते हैं तो आपके ही शास्त्र से विरोध आएगा। आप के यहां कहा है કર્તા માને, તે પણ અનુચિત જ છે. કારણકે ઈશ્વરના કર્તૃત્વ સાધક કાર્યત્વ હેતુમાં મેઘમાલા આદિને કારણે અસંગતતાને પ્રસંગ આવે છે. મેઘમાળા આદિમાં કાર્યત્વ હેતુ રહે છે, પરન્તુ તે કઈ કર્તા દ્વારા બનાવેલા હતા નથી, જે મેઘમાળાને પણ કતૃજન્ય માને તે જેવી રીતે ઘટને કર્તા કુંભાર દેખાય છે, તેમ મઘભાવને કર્તા પણ દેખાવે જોઈએ. પરંતુ કેઈ કર્તા દેખાતું નથી. તેથી તેને કઈકર્તાજ નથી એ સિદ્ધ થાય છે. તેથી મેઘમાસ આદિમાં કાર્યવ હેતુ વ્યભિચારી (અસંગત) સિદ્ધ થાય છે. વળી એવો નિયમ છે કે જે કઈ કર્તા હોય છે, તે સશરીર (મૂર્ત) જ હોય છે. જેમકે ઘડાની કર્તા કુંભાર શરીરથી યુક્ત જ હોય છે. તેથી જે ઇશ્વર જગતને કર્તા હોય, તે તે પણ શરીરથી યુક્ત જ હોવા જોઈએ જે આપ ઈશ્વરને શરીયુકત માને, તે તે માન્યતા આપના શાસ્ત્રોથી વિરૂદ્ધની માન્યતા ગણશે આપના શાસ્ત્રોમાં કહ્યું છે કે For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy