SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थबोधिनी टीका प्र श्रु. अ. १ बन्धस्वरूपनिरूपणम् सर्व बन्धनपदेन संगृह्यते । तत्र कारणमन्तरेण कार्ये न स्यादिति कारणस्वरूपमेव प्रथमतो दर्शयति सूत्रे । नहि अप्राप्तदण्डादिः पुरुषः कदाचिदपि कथंचिदपि घटादिकार्य संपादयितुं शक्नुयात् यदि कारणमन्तरेणापि कार्ये भवेत्तदा धूमार्थी वह्मेरुपादानं तृप्त्यर्थी भोजनादिकं कथमपि नार्जयेत् । अतः प्रथमतः कारणमेवोपादेयं कार्यकरणाय प्रेक्षावतेति कार्यात् पूर्वं कारणमवश्यमन्वेषणीयमिति लोकप्रसिद्धां रीतिमनुसृत्य सूत्रकारेण प्रथमं बन्धस्य कारणमेव प्रदर्शितम्, संसारे सर्वे समारंभाः कर्मोपादानरूपाः कर्म कारणभूता 'ममे' तिपरिग्रह बुद्धचैव समुत्पन्ना भवन्तीति कृत्वा प्रथमं परिग्रह एव सर्वबन्धनानां कारणमिति तदेव - दर्शयति- 'चित्तमंतमचित्तंवे' ति 'चित्तमंतं' चित्तवत्-चित्तं चेतना, तदस्यास्तीति लाते हैं, उसी प्रकार कर्म तथा कर्म के कारण भी बन्धन ही कहे जाते हैं । कारण के बिना कार्य नहीं होता, इस कारण सूत्र में पहले कारण का ही स्वरूप दर्शाते हैं। डंडा चाक आदि प्राप्त किये जाने बिना पुरुष कभी भी और किसी प्रकार घट आदि कार्य को सम्पादित करने में समर्थ नहीं हो सकता यदि कारण के बिना भी कार्य हो जाता तो धूम का अर्थी अग्नि को ग्रहण न करता और तृप्ति चाहने वाला भोजन आदि का उपार्जन न करता । अतएव कार्य करने के लिए बुद्धिमान पुरुष को प्रथम कारण को ही ग्रहण करना चाहिए । कार्य से पहले कारण का अवश्य अन्वेषण करना चाहिए, इस लोक प्रसिद्ध रीति का अनुसरण करके सूत्रकार ने पहले बन्धन का कारण ही दिखलाया है । संसार में कर्मों के कारणभूत सभी समारंभ " मम" यह मेरा" इस परिग्रह बुद्धि से ही उत्पन्न होते हैं । अतएव सर्व प्रथम परिग्रह ही सर्व बन्धनों का कारण है, इस कारण उसी को दिखलाते हैं એજ પ્રમાણે કમ તથા કના કારણેાને પણ અન્યનેાજ કહેવામાં આવે છે. કારણ વિના કાં સંભવી શકતુ નથી, તે કારણે સૂત્રકારે સૂત્રમાં કારણના સ્વરૂપનું' જ પહેલાં નિરૂપણ કર્યું' છે, ડંડા, ચાકડા, આદિ પ્રાપ્ત કર્યા વિના માણસ કદી પણુ અને કોઇ પણ પ્રકારે ઘડા આદિ કાર્યને સમ્પાદિત કરવાને સમર્થ થઇ શકતા નથી. જો કારણ વિના કાર્ય થઈ જતુ હોત તો ધૂમના અર્થી અગ્નિને ગ્રહણ ન કરત, અને તૃપ્તિ ચાહનારા ભાજન આદિત્તુ ઉપાર્જન ન કરત. તેથી કાર્ય કરવાને માટે બુદ્ધિમાન પુરુષે પ્રથમ કારણને જ ગ્રહણ કરવુ' જોઇએ. કાય પહેલાં કારણની અવસ્ય અન્વેષણા (શોધ) કરવી જોઇએ. આ લોકપ્રસિદ્ધ રીતનું અનુસરણ કરીને સૂત્રકારે પહેલાં બન્ધનાં કારણેા જ બતાવ્યાં છે. સર્વ બન્ધનાતુ સૌથી પહેલું કારણ પરિગ્રઙ્ગ જ છે. સંસારમાં કર્મોના કારણભૂત સઘળા સમારંભ, મમત્વભાવ રૂપ (આ મારું છે, એવા ભાવરૂપ) પરિગ્રહ બુદ્ધિમાંથી જ ઉત્પન્ન થાય છે. તેથી સ્ત્રકાર હવે પરિગ્રહનુ સ્વરૂપ પ્રકટ કરે છે. For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy