SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समाथ बोधिनी टीका प्र. श्रु. अ. १ उ. ३ जगदुत्पत्तिषिये मतान्तरनिरूपणम् ३५९ इत्थंच यथोक्त परमेश्वरात् यथोक्तरूपस्य जगतः उत्पत्ति भवतीति, नैयायिकाः कथयन्तीति । __ अपरे सांख्यकारास्तु--नेश्वरः सृष्टौ हेतुः । अपितु कार्य शब्दादिप्रपंचः, सुखदुःखमोहसमन्वितः इति तस्य प्रपञ्चस्य मुखदुःखमोहात्मकेन सामान्येन भाध्यमिति कार्यसमान प्रधान प्रकृत्यपरनामकं सत्त्वरजस्तमसां साम्यावस्था रूपमेव जगत उपादानकारणं भवति ।। तस्मात् प्रकृत्यपरनामकात्प्रधानान्महदादि क्रमेण आकाशादिप्रपंचस्योत्पत्ति भवति। तदुक्तमीश्वरकृष्णेन-- "प्रकृते महांस्ततोऽहंकार स्तस्माद्गणश्च षोडशकः । नियम है। इस नियम के अनुसार यदि ईश्वर जगत् का समवायिकारण होता तो ईश्वर में विद्यमान ज्ञानगुण भी जगत में होता । मगर जगत में चेतना तो दीखतीही नहीं है। अतएव ईश्वर जगत् का समवायिकारण नहीं है। वह कुंभकार आदि के समान निमित्तकारण ही है। निमित्तकारण सात प्रकार का होता है [१]कर्ता [२] कर्म [३] करण [४] सम्प्रदान [५] अपादान [६] सम्बन्ध और (७) अधिकरण । इनमें से ईश्वर जगत् का कर्ता रूप कारण है। ईश्वर के जगत्कर्तृत्व में अनुमान प्रमाण का प्रतिपादन किया जाता है पृथ्वी तथा अंकुर आदि कर्ता द्वारा जन्य हैं, क्योंकि वे कार्य हैं, जो कार्य होते हैं वे सब कर्तजन्य होते हैं जैसे घट पृथ्वी अंकुरआदि आदिकार्य, क्योंकि वह सावयव हैं। इस प्रकार पृथ्वी आदि सावयव होने से कार्य हैं और कार्य होने के कारण कर्ता के द्वारा उत्पन्न होने योग्य हैं। इस प्रकार नैयायिकों का कथन है कि यथोक्त परमात्मा से यथोक्त रूप जगत् की उत्पत्ति होती है। કુંભાર આદિની જેમ નિમિત્ત કારાણુ જ છે. નિમિત્તકારણ સાત પ્રકારનું હોય છે – (1) पत्ता (२) भ, (3) ४२६], (४) सहान, (५) अहान, (६) समय भने (૭) અધિકરણ. આ સાતમાંથી ઈશ્વર જગતના íરૂપ કારણ છે. ઈશ્વરના જગત કતૃત્વમાં અનુમાન પ્રમાણુનું પ્રતિપાદન કરવામાં આવે છે – પૃથ્વી તથા અંકુર આદિ કર્તા દ્વારા જન્ય છે, કારણ કે તેઓ કાર્યરૂપ છે, એ નિયમ છે કે જે કાર્યો હોય છે, તે કર્તુજન્ય હોય છે. જેવી રીતે ઘડો, અંકુર આદિ કાર્યો છે, કારણ કે તેઓ સાવયવ છે, એજ પ્રમાણે પૃથ્વી આદિ પણ સાવયવ હોવાથી કાર્યરૂપ છે. અને તે કાર્યરૂપ હોવાને કારણે કર્તા દ્વારા ઉત્પન્ન થવા એગ્ય છે. આ પ્રકારે નિયાયિકોનું એવું કથન છે કે યક્ત (આગળ જેનું જેવું સ્વરૂપ પ્રકટ કર્યું છે. એવા) પરમાત્મા દ્વારા વ્યક્ત સ્વરૂપવાળા જગતની ઉત્પત્તિ કરાઈ છે. For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy