SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३३६ सूत्रकृताङ्गसूत्रे तथहि-कर्मणामुपचये मन एव प्राधान्येन कारणं भवति । मनोरहित केवलकायिकव्यापारेण कर्मोपचयाऽभावस्य भिक्षुभिरेव स्वीकृतत्वात्. । ततश्च यस्य सत्त्वे सत्त्वं, यदभावेऽभावः तस्य तं प्रति कारणत्वावधारणात् । यद्यपि कायव्यापाररहितस्य मनसो न जनकत्वं तथापि "एवं भावविसोहीए निव्वाणमहिगच्छइ" एवं भावविशुद्धया निर्वाणमधिगच्छति, (गा. २७) इति वदता भवतैव केवलं मनसः प्राधान्यस्य स्वीकृतत्वात् । 'तथा चोक्तम्-चित्तमेव हि संसारो रागादि क्लेशवासितम्. । तदैव तैर्विनिर्मुक्तं भावान्न इति कथ्यते. ॥१॥" "मन एव मनुष्याणां कारणं बन्ध मोक्षयोः" । भी कर्म का उपचय नहीं होता, क्योंकि वहाँ काय का व्यापार नहीं है, उनका यह कहना समीचन (सत्य) नहीं है वास्तव में मन ही पाप का कारण है । कर्मों के उपचय में मुख्यरूप से मन ही कारण होता है। क्योंकि मनोव्यापार के अभाव में केवल काय के व्यापार से कर्म का उपचय न होना भिक्षुओं ने स्वयं स्वीकार किया है। जिसके होने पर जो हो और जिसके न होने पर जो न हो, वही उसके प्रति कारण समझा जाता है। यद्यपि आप कहते हैं कि काय के व्यापार से रहित मन पाप जनक नहीं होता, फिर भी आपने इस प्रकार भाव की विशुद्धि से निर्वाण प्राप्त होता है, ऐसा कह कर मन की प्रधानता स्वीकार की है। कहा भी है"चित्तमेव हि संसारो" इत्यादि । ___राग आदि क्लेशों से दृषित चित्त ही संसार हैं और रागादि से रहित वही चित्त भवान्त (मोक्ष) कहलाता हैं ॥१॥ નથી. તેમાં પરિચિત નામને પહેલે ભેદ એ વાત પ્રકટ કરે છે કે મન વડે દ્વેષ કરવા છતાં પણ કમને ઉપચય થતું નથી. કારણ કે ત્યાં કાયના વ્યાપારને અભાવ હોય છે. તેમનું આ કથન સત્ય નથી. ખરી રીતે તેમના જ પાપનું કારણ છે. કર્મોના ઉપચયમાં મુખ્યત્વે મનજ કારણભૂત બને છે, કારણ કે મને વ્યાપારને અભાવ હેય એવી પરિસ્થિતિમાં માત્ર શરીરની પ્રવૃત્તિ દ્વારા જ કર્મને ઉપચય ન થવાની વાતને તે બૌદ્ધ ભિક્ષુઓએ પિતે જ સ્વીકાર કરે છે જેના સદૂભાવમાં જે થાય અને જેના અભાવે જે ન થાય તેને જ તેનું કારણ ગણવામાં આવે છે. જો કે આપ એવું કહે છે કે શરીરના વ્યાપારથી રહિત મન પાપજનક હેતું નથી, છતાં આપે જ એવું પ્રતિપાદન કર્યું છે કે ” આ પ્રકારે ભાવની વિશુદ્ધિથી નિર્વાણ પ્રાપ્ત થાય છે. આ પ્રકારના કથન દ્વારા भननी प्रधानताना आपे स्वी॥२ ४ छ. ४ह्यु ५४ा छ -" चित्तमेवहि संसारो" त्या રાગ આદિ કલેશેથી દૂષિત ચિત્ત જ સંસાર છે. અને રાગાદિથી રહિત એજ ચિત્ત मवान्त (भी) ३५ छ.” For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy