________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टोका शानस्य मङ्गलत्यप्रतिपादनम् पदादिकम् (अचित्त) अचित्तम्-जीवरहितं हिरण्यसुवर्णादिकं (किसामवि कृशमपि स्वल्पमपि तृण तुषादिकमपि (परिगिज्झ) परिगृह्य-स्वयं परिग्रहविषयीकृत्य अन्यान् वा ग्राहयित्वा (अन्नवा) अन्य वा परिग्रहं कुर्वन्तम् (अणुजाणई) अनुजानाति-अनुमोदयति (एवं) एवम् =उक्तरीत्या करणे सति सः (दुक्खा) :दुःखात् =अष्टविधकर्मजनितादपायात् (न मुच्चई) न मुच्यते मुक्तो न भवतीति ॥२॥ टीका-'त्ति' इति="षड्जीवनिकायवधेन बन्धो भवति" इत्याचाराङ्गोक्तं 'बुज्झिज्जा' बुद्धयेत-बोधं प्राप्नुयात्-परिजाणिया' परिज्ञाय-ज्ञपरिज्ञया ज्ञात्वा 'बंधणं' बन्धनं-ज्ञानावरणीयाधष्टविधकर्मबन्धं 'तिउद्दिजा' त्रोटयेत् प्रत्याख्यानपरिक्षया विनाशयेत् , निवारयेदित्यर्थः, विनाशोहि पदार्थानामभावः, तद्बोधश्च प्रतियोगिबोधपूर्वकः, अभावज्ञाने प्रतियोगिज्ञानस्य कारणत्वात् , प्रतियोगि-विशेपिताभावज्ञानं च विशिष्टवैशिष्टयबोधमर्यादा नातिशेते, इति नियमात । यथा छत्री देवदत्त इति विशिष्टवैशिष्टय बोधः, पूर्व छत्रात्मकविशेषणज्ञाने सत्येव
सुधर्मा स्वामी कहते हैं-'चित्तमंत' जो द्विपद चतुष्पद आदि सचित्त 'अचित्त' हिरण्य सुवर्ण आदि अचित्त 'किसामवि' स्वल्य परिग्रह को भी 'परिगिज्झ' ग्रहण करता है दूसरों को ग्रहण करवाता है 'अन्नं वा अणुजाणइ' या ग्रहण करनेवाले की अनुमोदना करता है 'एवं' वह ऐसा करने, पर 'दुक्खा' अष्ट प्रकार के कर्मों द्वारा जनित दुःख से 'न मुच्चइ' मुक्त नहीं हो सकता ॥२॥
__षट्काय के जीवों के वध से बन्ध होता है इस आचारांग सूत्र के कथन को समझे और ज्ञपरिज्ञा से ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्मबन्ध को जानकर प्रत्याख्यान परिज्ञा से विनष्ट करे विनाश का अर्थ है पदार्थों का अभाव । वह प्रतियोगी को ज्ञानपूर्वक होता है । अभाव के ज्ञान में
સુધર્મા સ્વામીને ઉત્તર–જે જીવ દ્વિપદ, ચતુષ્પદ આદિ સચિત્ત પદાર્થોને અને સેનું, ચાંદી આદિ અચિત્ત પદાર્થોને સ્વ૯૫ પરિગ્રહ પણ કરે છે– એટલે કે બહુ જ અલ્પ પ્રમાણમાં પણ તેમને ગ્રહણ કરે છે તથા અન્યને ગ્રહણ કરાવે છે અથવા अडएर ४२नारनी मनुमहिना ४२ छ 'एवं ते ०१ 'दुक्खा ' मा ४२॥ ॐ द्वारा જનિત દુખમાંથી મુકત થઈ શકતું નથી ૧૨
છકાયના જીવેની હિંસા કરવાથી કમબન્ધ થાય છે, આ પ્રકારના આચારાંગ સૂત્રના કથનને સમજવું જોઈએ અને જ્ઞપરિજ્ઞા વડે જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મબન્ધનું સ્વરૂપ જાણી લઈને, પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે તેને વિનાશ કરે જોઈએ. પદાર્થોના અભાવનું નામ જે વિનાશ છે તે પ્રતિયોગીને જ્ઞાનપૂર્વક થાય છે. અભાવના જ્ઞાનમાં પ્રતિયેગીનું જ્ઞાન કારણભૂત બને છે પ્રતિગીથી વિશેષિત (યુક્ત) અભાવનું જ્ઞાન વિશિષ્ટની વિશિષ્ટતાના બંધની મર્યાદાનું ઉલ્લંઘન કરત
For Private And Personal Use Only