SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २६८ सूत्रकृताङ्गसूत्रे तस्यां भवं सांगतिकम् । यस्मात् पुरुषकारकालादिभिः सुखदुःखादि न कृतं, अतस्तत्सुखदुःखानुभवनं प्राणिनां नियतिसंपादितं सांगतिकमिति कथ्यते । 'इह' इह = सुखदुःखाऽनुभववादे 'एगेसिं' एकेषां वादिनाम् 'आहियं' आख्यातंकथनम्, तेषामयमभिप्राय इत्यर्थः । तथाचोक्तम्“प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा । भूतानां महति कृतेऽपि यत्ने, नाऽभाव्यं भवति न भाविनोऽस्तिनाशः ॥ १ ॥ अतएव उनका प्राणियों को जो अनुभव होता है वह नियति से ही होता है । वही सांगतिक कहलाता है । सुख दुःख के अनुभव के विषय में ऐसा किन्हीं किन्हीं वादियों का कथन है । कहा भी है- " प्राप्तव्यो नियतिबलाश्रयेण " इत्यादि । नियति के बल से मनुष्यों (जीवों) को जो शुभ अथवा अशुभ अर्थ प्राप्त होने वाला है, वह अवश्य प्राप्त होता है । जीव कितना ही महान् प्रयत्न क्यों न करे जो नहीं होनहार है वह नहीं होता और जो होनहार है वह मिट नहीं सकता 1, 'जो नहीं होने वाला है वह नहीं होता और जो होनहार है वह अन्यथा नहीं हो सकता यह चिन्ता रूपी विष को नष्ट करने वाली औषध क्यों न दी जाए ?, पहले श्लोक का अर्थ यह है कि प्राप्तव्य अर्थ की प्राप्ति अवश्य ही होती है, उसे अन्यथा नहीं किया जा सकता। मनुष्य के द्वारा लाख प्रयत्न करने पर भी होनहार मिट नहीं सकता ।. નથી, તેથી એવું સ્વીકારવું પડશે કે પ્રાણીઓને સુખદુઃખનેા જે અનુભવ થાયછે, તે સુખદુઃખ નિયતિકૃત જ હોય છે. તે નિયતિકૃત સુખદુઃખને સાંગતિક સુખદુઃખ પણ કહે છે. સુખદુઃખના અનુભવના વિષયમાં કેટલાક મતવાદીઓની ઉપયુકત માન્યતા છે. તે લોકો સુખદુઃખને नियतित माने छे. ह्युं पशु छेडे प्राप्तभ्यो नियतिबलाश्रयेण” त्याहि or નિયતિ દ્વારા જીવાને જે શુભ અથવા અશુભ અથની પ્રાપ્તિ થવાની હોય છે તે અવશ્ય થાય છે, જ જીવ ગમે તેટલે પ્રયત્ન કરે પણ જે થવાનુ નથી તે થતુ જ નથી, અને જે થવાનુ છે તેને રેકી શકાતું નથી કે નષ્ટ કરી શકાતુ નથી” “જે થવાનુ નથી તે થશે જ નહી' અને જે મનવાનુ છેતે બનશે જ-મનવાનું છે તેને રાકી નહી શકાય, આ ચિન્તા રૂપી વિષને નષ્ટ કરનારી ઔષધિ શા માટે ન અપાય ? પહેલાશ્લોકના અથ એ છે કે પ્રાસબ્ય અથવા(પા)ની પ્રાપ્તિ અવશ્ય થાય છે તેને ફેરવી શકવાને કોઈ સમર્થ નથી, For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy