SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयाथ बोधिनी टीका प्र. श्रु. अ. १ उ. २ नियनिवादिमतनिरूपणम् २६३ : किं चाऽयं रागादिमान् वीतारगी वा? नायः । रागादिमत्त्वेऽस्मदादि वदेव सर्वकार्यकारिता न स्यात् । द्वितीयपक्षे वीतरागतया परमेश्वराद् विचित्र कार्यरचना न स्यात् । ईश्वरस्य कर्तृत्वे, वैषम्यं नैपुण्यमपि स्यात् । किंच परमेश्वरः स्वार्थेन जगद्रचनायां प्रवर्त्तते करुणया वा ? आधे आप्तकामादि श्रुतिविरोधः आपतति । आप्तकाम इति कृतकृत्यः । नहि-अवाप्तसर्वकामस्य जगत्सर्जने किंचित्प्राप्तव्यमस्ति यतः स प्रवृत्ति कुर्यात् । तस्मात् स्वार्थेनेश्वरः प्रवर्तते जगत्सर्जने इतिमुधैव । देखा नहीं कि क्रियाहीन आकाश किसी कार्य को करता हो । और ईश्वर रागादिमान् है या वीतराग ? अगर रागादिमान है तो हमारे समान सर्व कार्यों का कर्ता नहीं हो सकता । यदि वीतराग है तो वीतराग होने के कारण ईश्वर के द्वारा विचित्र कार्यों की उत्पत्ति नहीं हो सकती । ईश्वर को कमानोगे तो उसमें विषमता और निर्दयता भी हो जाएगी । और यह कहिए कि ईश्वर स्वार्थ से प्रेरित होकर जगत् की रचना करने में प्रवृत्त होता है या करुणा से प्रेरित होकर ? प्रथम पक्ष में 'आप्तकाम' आदि श्रुति से विरोध आता है । आप्त काम का अर्थ है-कृतकृत्य अर्थात् जो करने योग्य सभी कुछ कर चुका हो, जिसे कुछ भी करना शेष न रहा हो । कृतकृत्य को जगत् की रचना करके कुछ पाना પડે જેમ નિષ્ક્રિય આકાશ કોઈ પણ કાર્ય કરતું નથી, એજ પ્રમાણે નિષ્કય ઈશ્વર પણ કેઈ કાર્યને કર્તા સંભવી શકે નહીં. વળી ઈશ્વર રાગાદિથી યુક્ત છે, કે વીતરાગ છે? જે તે રાગાદિમાન હોય તે જેમ આપણે સઘળા કાર્યોના કત્તાં હોઈ શકતા નથી, એમ ઈશ્વર પણ સઘળાં કાર્યોને કર્તા હૈઈ શકે નહીં. જે ઇશ્વર વીતરાગ (રાગ રહિત) હોય, તે ઈશ્વર દ્વારા વિવિધ કાર્યોની ઉત્પત્તિ થઈ શકે નહીં. ઈશ્વરને જે કર્તા માનશે, તે તે માન્યતામાં વિષમતા અને નિર્દયતાને પ્રસંગે ઉપસ્થિત થશે! વળી અમારા આ પ્રશ્નને જવાબ આપશું ઈશ્વર સ્વાર્થ વડે પ્રેરાઈને જગતની રચના કરે છે, કે કરુણા દ્વારા પ્રેરાઈને જગતની રચના કરવાને પ્રવૃત્ત થાય છે? પહેલા પક્ષને સ્વીકાર કરવામાં આવે, તે” આકામ” આદિ શ્રુતિ વાકયેથી વિરૂદ્ધનું કથન લાગે છે. આતકામનો અર્થ આ પ્રમાણે છે જેણે કરવા ગ્ય બધું કરી લીધું હોય છે. અને કંઈ પણ કરવાનું બાકી રહ્યું હતુ નથી, એવી વ્યક્તિને કૃતકૃત્ય અથવા આતકામ કહે છે. કૃતકૃત્યને જગતની રચના કરીને એવું તે શું પ્રાપ્ત કરવાનું હોય છે કે તેણે જગતની રચના For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy