SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra २१० www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताङ्गसूत्रे सर्वसंभवाभावात् शक्तस्य शक्यकरणात् कारणभावाच्च सत्कार्यमिति । यद कारणे कार्य सत् न भवेत् तदा घटार्थी नियमतो मृत्तिकामेव नोपाददीत उपाददते तस्मात् सत्कार्यम् । एवं च सर्वेपि भावाः पृथिव्यादयः आत्मषष्ठाः । नियतिभावं नित्यत्वमागताः नाभावरूपतामनुभूय भावरूपतां प्रतिपद्य - न्ते आविर्भाव तिरोभावमात्रत्वादुत्पत्तिविनाशयोः, तदुक्तम्- 'नासतो विद्यते भावो नाभावो विद्यते सतः' इति तदेतन्मतं न सम्यक सर्वपदार्थस्य नित्यत्वा अतएव सत्कार्यवाद ही वास्तविक है । कहा भी है- असदकरणात्,,इत्यादि । ( खरविषाण आदि) को उत्पन्न नहीं किया जा सकता, प्रत्येक कार्य के लिए उपादान को ग्रहण करना पडता है, सब से सब की उत्पत्ति नहीं होती (जैसे मिट्टि से घटादि सजातीय ही उत्पन्न होते हैं, पट आदि सभी कुछ नहीं उत्पन्न होता) है शक्य से शक्य की ही उत्पत्ति होती है और प्रत्येक कार्य के लिए कारण की आवश्यकता पडती है, इन सब हेतुओं से सत्कार्य वाद ही सिद्ध होता है | यदि कारण में कार्य की सत्ता न रहती हो तो क्या कारण है कि घट बनाने का अभिलाषी मृत्तिका को ही ग्रहण करता है ? वह मिट्टी को ही ग्रहण करता है, इस कारण सत्कार्यवाद ही समीचीन है । इस प्रकार पृथ्वी आदि सभी पदार्थ नित्य है । ऐसा नहीं है कि वे पहले अभाव रूप में थे और फिर भाव रूप हो गए हों । उत्पत्ति और विनाश वास्तव में आविर्भाव ( प्रकट होना) और तिरोभाव ( छिपजाना ) मात्र ही हैं । कहा भी है – “नासतो विद्यते भावो" इत्यादि । असत् का सद् उधुं पशु छेउ- असदकरणात् इत्यादि अधेडाने शिंगडां उत्पन्न पुरी शमतां નથી. પ્રત્યેક કાર્ય ને માટે ઉપાદાનને ગ્રહણ કરવું પડે છે. ગમે તે વસ્તુમાંથી આપણે ધારીએ તે વસ્તુ ઉત્પન્ન કરી શકાતી નથી માટીમાંથી ઘડા આદિ સજાતીય પદાર્થાં જ ઉત્પન્ન થાય છે, પરન્તુ પટ-વસ્ત્ર આદિની ઉત્પત્તિ થઈ શકતી નથી. શકયની દ્વારા જ શયની ઉત્પત્તિ થાય છે. અને પ્રત્યેક કાર્યને માટે કારણની આવશ્યકતા રહે છે. આ બધાં હેતુઓ (કારણા) વડે સત્કાર્યવાદ જ સિદ્ધ થાય છે. જો કારણમાં કા'ની સત્તા ન રહેતી હાય, તો કયા કારણે ઘડો બનાવવા ઇચ્છતા માણસ માટીને જ ગ્રહણ કરે છે? તે માટીને જ ગ્રહણ કરે છે, તે કારણે સત્કાર્ય વાદ જ સમીચીન છે. એજ પ્રમાણે પૃથ્વી આદિ સઘળા પદાર્થો નિત્ય છે, એવુ' નથી કે પહેલાં તેમના અભાવ હતો અને પાછળથી સદ્ભાવ થઇ ગયા છે. ઉત્પત્તિ અને વિનાશ વાસ્તવિક દૃષ્ટિએ તો આવિર્ભાવ (પ્રકટ થવાની ક્રિયા) અને તિભાવ (અદૃશ્ય થવાની ક્રિયા) માત્ર ४ छे. पशु छेडे “नासतो विद्यते भावो" इत्यादि असत्नो सहलाव नथी होतो અને સતના વિનાશ થઇ શકતા નથી.” For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy