SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra १८८ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताङ्गसूत्रे संचित | अथवा तम इव तमः दुःखसमुद्घातेन सदसद्विवेकविनाशकत्वात् । यातनास्थानं तमः । तस्मादेवंभूतां तमसः सकाशात् अन्यतमो यातनास्थानं नरकविशेषं प्राप्नुवन्ति । अर्थात् सप्तमनरक पृथिव्यां रौरव महारौरव - काल - महाकालाऽप्रतिष्ठाननामकं नरकाऽपरपर्यायं दुःखस्थानं यान्ति । अयमर्थः सदसदविवेकरहितत्वात् तेषां सुखाशातु दुरे भवतु नाम । प्रत्युत एकं नरकस्थानं परित्यज्य ततोऽप्यधिकतराऽधिकतमनरकस्थानं यान्ति, arrer एव परिभ्रमन्ति । कथं ते तादृशनरकचक्रं नातिवर्त्तन्ते, तत्राह - 'मंदा आरंभनिस्सिया' इति । मन्दा : = सदसद्विवेकरहिताः, आत्मसाधकप्रत्य - रुप महान् अज्ञान का संचय करते हैं । अथवा दुःखो के समूह के कारण सत् असत् के विवेक का विनाशक होने से तम के समान होने के कारण यातना का स्थान तम कहलाता है । अतएव इस प्रकार के तम से दूसरे तम अर्थात् यातना के धाम नरक को प्राप्त होते हैं अर्थात् सातवीं नरक को पृथ्वी में रौरव, महारौरव काल, महाकाल और अप्रतिष्ठान नामक नरक को प्राप्त होते हैं । अभिप्राय यह है सत् असत् के विवेक से रहित होने के कारण उनके सुख की आशा तो दूर रही, उलटे एक नरक स्थान को छोड़कर उससे भी अधिकतर और अधिकतम नरकस्थान को प्राप्त होते हैं वे नरक के चक्र में ही घूमते रहते हैं । नरक के चक्र से बाहर क्यों नहीं निकलते हैं ? इसका कारण कहते हैं-- वे मन्द अर्थात् सत् असत् के विवेक से रहित हैं और आत्मा પડતા રહે છે. એટલેકે ફરી ફરીને જ્ઞાનાવરણીય આદિ કર્મ રૂપ અજ્ઞાનને સંચય કરતા રહે છે. અથવા યાતનાનાં સ્થાનને અહી... ‘તમ’ રૂપ કહેવામાં આવેલ છે, કારણ કે અજ્ઞાનને કારણે સત્ અસ! વિવેક નષ્ટ થઇ જાયછે યાતનાનાં સ્થાન એટલે એક એકથી ચિયાતાં નરકધામા આ પ્રકારના નાસ્તિક લોકો એક નરકમાંથી બીજા નરકમાં ગમન કર્યા જ કરે છે. એક એકથી અધિકતર યાતનાજનક નરકોમા ઉત્પન્ન થયા કરે છે. એટલે કે સાતમી પૃથ્વીના રૌરવ, મહારૌરવ, કાળ. મહાકાળ અને અપ્રતિષ્ઠાન નામનાં અત્યંત યાતના જનક નરકાવાસામાં ઉત્પન્ન થાય છે. મા કથનના ભાવા એ છેકે સત્ અસના વિવેકથી રહિત હોવાને કારણે તેમને સુખપ્રાપ્ત થવાની તે આશા જ નથી, પરન્તુ એક એકથી અધિસ્તર અને અધિકતમ યાતનાજન નરકમાં ઉત્પન્ન થઇને તેઓ અધિકને અધિક દુઃખનો જ અનુભવ કર્યાં કરે છે. તેઓ શા કારણે નરકાના ચક્રમાં જ ભસ્યાં કરે છે; તે નામાંથી બહાર કેમ નીકળી શક્તા નથી, તેનુ કારણ નીચે પ્રમાણે છે. તે મન્દ બુદ્ધિવાળાં છે. સ For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy