SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थ बोधिनी टीका प्र. शु. अ.१ पुण्यपापाभावनिरूपणम् १६॥ अन्यः कोऽपि (लोए)लोकः (नत्थि)नास्ति यतः (सरीरस्स) शरीरस्य= वर्तमानदेहस्य(विणासेणं)विनाशेन (देहिणो-देहिनः आत्मनोऽपि (विणासो होइ)विनाशी भवति, अतः कथं पुण्यपापादीनां संभव इति भावः ॥१२॥ . टीका (पुण्णे व नत्थि)पुण्यं नास्ति 'शाखविहितकर्मानुष्टानजनितं, कालान्तरभावि सुखादि फलजनकं पुण्यं, दानादि क्रिया संप्रति अनुष्ठीयते फलंच स्वर्गादिकं कालान्तरे जायते, तादृशफलाव्यवहितपूर्वक्षणवृत्तित्वं दानादिक्रियाणां न संभवति, तादृशकर्मणां क्षणध्वंसित्वात् । अतो दानादिकर्मणः फलभूतस्वर्गस्य च मध्येऽस्ति कश्चित् पदार्थः, यः स्वर्गाव्यवहितपूर्वक्षणे विद्यमानो भी नहीं है । इसलोक के सिवाय कोई परलोक भी नहीं है। जो इस शरीर का विनाश होने पर आत्मा का भी विनाश हो जाता है। अतः पुण्य पाप आदिका संभव ही कैसे हैं ॥१२॥ ___टीकार्थ-शास्त्रोक्त कार्य करने से उत्पन्न होने वाला और कालान्तर में होने वाले मुख रूप फल को उत्पन्न करने वाला पुण्य नहीं है । दान आदि कार्य इस समय किये जाते हैं और उनका फल स्वर्ग आदि कालान्तर में होता है । मगर दानादि क्रियाएँ क्षण भर में ही नष्ट हो जाती हैं, वे स्वर्ग आदि फल के अव्यवहित पूर्वक्षण वर्ती नहीं हो सकतीं । अतएव दानादिक क्रिया और स्वर्गादिक फल के बीच में कोई पदार्थ है, जो स्वर्ग आदि के अव्यवहित पूर्णक्षण में व्यापार करता हुआ विद्यमान रहता है और दानादिक को स्वर्ग का कारण बनाता है । वह अभ्युदय रूप फल वाला કઈ પલેકનું પણ અસ્તિત્વ નથી. આ શરીરને નાશ થતાં જ આત્માને પણ નાશ થઈ જાય છે. તેથી પુણ્યપા૫ આદિને સંભવ જ કેવી રીતે હોઈ શકે ? ટીકાથ–શાસ્ત્રોકત અનુષ્ઠાનેનું આચરણ કરવાથી ઉત્પન્ન થનારા અને કાળાન્તરમાં પ્રાપ્ત થનારા સુખરૂપ ફળને ઉત્પન્ન કરનારું “પુણ્ય” એ નામનું કંઈ પણ છે જ નહીં. દાન આદિ કાર્ય આ સમયે (આ ભવમાં) કરવામાં આવે છે, અને તેનું ફળ કાળાન્તરે સ્વર્ગ આદિમાં મળે છે, એવી કઈ વાત જ સંભવી શકતી નથી. દાનાદિ ક્રિયાઓ ક્ષણ માત્રમાં જ નષ્ટ થઈ જાય છે, તેમાં સ્વર્ગ આદિ ફળની અવ્યવહિત પૂર્વ ક્ષણવતી હે शती नथी. તેથી દાનાદિક ક્રિયાઓ અને સ્વર્ગાદિક ફળની વચ્ચે કેઈએ પદાર્થ છે કે જે સ્વર્ગાદિને અવ્યવહિત પૂર્વેક્ષણમા વ્યાપાર કરતા વિદ્યમાન હોય અને દાનાદિકને સ્વર્ગના કારણભૂત બનાવતે હેય. તે પદાર્થ બીજે ફેઈ નથી, પણ અભ્યદય રૂ૫ ફળવાળું પુણ્ય सू. २१ For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy