SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थ बोधिनो टोका प्र. श्रु. अ. १ चाकिमतस्वरूपनिरूपणम् १३५ "आदीपमाव्योमसमस्वभावं स्याद्वादमुद्रानतिभेदिवस्तु । तन्नित्यमेवैकमनित्यमन्यदितित्वदाज्ञाद्विषतां प्रलापा इति । यद्यपि जीवस्य परिमाणविषये वहवो विवादमनादृश्यन्ते इति, तनिर्णयार्थ विचार आवश्यक, इति तदर्थ प्रयत्नवता भाव्यम् , तथापि ग्रंथगौरवमयादप्रासंगिकत्वाच्च विरम्यते ॥ स चानादिकर्मसंबद्धः कदाचिदपि संसारपर्यन्तं निरस्तसर्वमलं कदाचिदपि स्वस्वरूपं न लभते इत्यमूर्तोऽपि मूर्तेन कर्मणा संवद्धो भवति । कर्मसंबन्धा मात्र के लिए यही नियम है। कहा भी है ।-"आदीपमाव्योमसमस्वभाव" इत्यादि। , दीपक से लेकर आकाश पर्यन्त प्रत्येक वस्तु समान स्वभाव वाली है अर्थात् नित्यानित्य है, क्योंकि कोई भी वस्तु स्याद्वाद की मुद्रा (छाप ) का उल्लंघन नहीं करती है । ऐसी स्थिति में आकाशादि कोई वस्तु नित्य ही है और घट आदि कोई वस्तु अनित्य ही है, ऐसा कहना हे भगवन् आपकी आज्ञा से द्वेष रखने वालों का प्रलाप मात्र है ।" यद्यपि आत्मा के परिमाण के विषय में नाना प्रकार के विवाद देखे जाते हैं, अतएव उसका निर्णय करने के लिए विचार करना आवश्यक है और उसके लिए प्रयत्नशील होना चाहिए, तथापि ग्रन्थ बह जाने के भय से तथा अप्रासंगिक होने से यहाँ विचार नहीं करते ।। वह आत्मा अनादि काल से कर्मों से बद्ध है और जब तक संसार में है तब तक समस्त मल से रहित अपने स्वरूप को प्राप्त नहीं कर पाता " आदोपमाव्योमसमस्वभाव" त्याहि" ही५४थी साने २॥४॥२॥ पय-तनी प्रत्ये परंतु સમાન સ્વભાવવાળી છે એટલે કે નિત્યનિય છે, કારણ કે કોઈ પણ વસ્તુ સ્યાદ્વાદની મુદ્રાનું (છાપનું ઉલ્લંઘન કરતી નથી. એવી પરિસ્થિતિમાં” આકાશાદિ કે વસ્તુ નિત્ય જ છે અને ઘટ આદિ કોઈ વસ્તુ અનિત્ય જ છે” આ પ્રમાણે કહેવું તે, હે ભગવાન! આપની આજ્ઞાને દ્વેષ કરનારને પ્રલાપ માત્ર જ છે. - જો કે આત્માના પરિમાણના વિષયમાં અનેક પ્રકારના વિવાદો ચાલે છે તે કારણે તેને નિર્ણય કરવા માટે વિસ્તૃત વિચાર કરે આવશ્યક થઈ પડે છે અને તેને માટે પ્રયત્નશીલ પણ રહેવું જોઈએ, પરંતુ ગ્રંથવિસ્તાર થઈ જવાના ક્યથી, તથા અપ્રાસંગિક હેવાથી અહીં તેને વધુ વિચાર કરવામાં આવ્યું નથી. તે આત્મા અનાદિ કાળથી કર્મોના બંધ વડે બદ્ધ છે, અને જ્યાં સુધી આ સંસારમાં રહે છે ત્યાં સુધી સમસ્ત મળથી(કર્મમળથી) રહિત પિતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી શક્તો For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy