SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२४ सूत्रकृताङ्गसुत्रे , स्यात् नहि भवति सव्येतरविपाणयोर्युगपज्जायमानयोर्जन्यजनकभावः । तदवच्छिनकालतदनवच्छिनकालयोरेव कारणकार्यरूपत्वात नहि युगपज्जायमानत्वे एकस्तदवच्छिन्नः अन्यस्तदनवच्छिन्नश्चेति तस्मात्कार्यकारणयोर्यैौगपद्यं न समीचीनम् । न च करणस्य भेदादेव तादृशज्ञानयोर्भेदः स्यादिति वाच्यम्, करणभेदस्य ज्ञानभेदकसामर्थ्याभावात्, किन्तु असमवायिकारण भेदस्यैव ज्ञानभेदकत्वात् ज्ञानस्थले ज्ञानस्य का पूर्ववर्त्ती या उत्तरवर्ती कहा जाएगा ? कौन किसका कारण और कौन किसका कार्य कहलाएगा ? जैसे एक साथ उत्पन्न होने वाले गाय के दहिने बाएँ दोनों सींगों में कार्य कारण भाव नहीं होता उसी प्रकार व्यवसाय अनुव्यवसाय में भी कार्य कारणभाव नहीं हो सकेगा । तदवच्छिन्नकाल और तदवच्छिक ही कारण कार्य रूप होते हैं । एकसाथ उत्पाद मानने पर एक तदवच्छिन्न और दूसरा तदनवच्छिन्न कैसे हो सकता । अतएव कार्य और कारण का एक साथ उत्पन्न होना समीचीन नहीं है । कदाचित् कहो कि कारण में भेद होने से उन दोनों ज्ञानों में भेद हो जाएगा तो ठीक नहीं, क्योंकि कारण का भेद ज्ञान में भेद नहीं कर सकता । ज्ञान में भेद तो असमवाथि कारण के भेद से ही होता है । आपके मत से ज्ञान का समवायिकारण आत्मा है असमवायिकारण आत्मा और मन का संयोग है मन कारण है और घट आदि विषय कर्म है । ऐसी स्थिति में ज्ञान रूप कार्य में जो भेद है वह समवायि कारण के भेद से नहीं हो सकता । क्यों જો તેઓ એક સાથે ઉત્પન્ન થતા હોય, તે કોને કોનું પૂર્વવતી અથવા ઉત્તરવતી માનવું, એ પ્રશ્ન થઈ પડશે. કોને કોનુ કારણ માનવું અને કોને નું કાર્ય માનવું, એ પ્રશ્ન પણ ઉપસ્થિત થશે. જેવી રીતે એક સાથે ઉત્પન્ન થનારાં ગાયના જમણા અને ડાખા શિગડા રૂપ અને શિંગડામાં કાર્યકારણભાવ સભવતો નથી, એ જ પ્રમાણે વ્યવસાય અને અનુવ્યવસાયમાં પણ કાર્ય કારણુ ભાવ નહીં સંભવી શકે તવચ્છિન્નકાળ અને તદનવચ્છિન્નકાળ જ કારણ કા રૂપ હોય છે એક સાથે બન્નેને ઉત્પાદ માનવામાં આવે, તે એક તદવચ્છિન્ન અને બીજું તદનવચ્છિન્ન કેવી રીતે હાઇ શકે? તે કારણે કાર્ય અને કારણની એક સાથે ઉત્પત્તિ થવાની માન્યતા સંગત લાગતી નથી. કદાચ આપ એવી દલીલ કરો કે કારણ ભેદ હેવાથી તે બન્ને જ્ઞાનમાં ભેદ પડી જશે, એવી વાત પણ ઉચિત નથી, કારણ કે કારણના ભેદ જ્ઞાનમાં ભેદ ઉત્પન્ન કરી શકતા નથી, અસમવાય કારણના ભેદ વડે જ જ્ઞાનમાં ભેદ સ ંભવી શકે છે આપના મત અનુસાર તે જ્ઞાનનું સમવાયિકારણ આત્મા છે, અસમવાયિકારણ આત્મા અને મનનો સયોગ છે, મન કરણ છે અને ઘટ આદિ વિષય કર્મ છે એવી સ્થિતિમાં જ્ઞાનરૂપ કાર્ય માં જે ભેદ છે તે સમાયિકારણના ભેદથી સંભવી શકતે નથી, કારણ કે સમાયિકારણ For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy