SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृतासूत्रे स्वात् । अन्यथा कथमिच्छादि गुणानामष्टद्रव्यातिरिक्तद्रव्याश्रितत्वं नैयायिकोपि साधयेत् अष्टद्रव्यातिरिक्तद्रव्यस्याप्रसिद्धविशेषणता प्रसिद्धौ यत्र तस्य प्रसिद्धि स्तत्र हेतोवृत्तितायामन्वयव्यतिरेकिता स्याद् , आवृत्तौ हेतोरसाधाधारणानकान्तिकतादोषः स्यादतः सामान्यतो दृष्टानुमानेन साध्यस्य कथमपि सिद्धौ नाप्रसिद्धविशेषणतायाः प्रसर इत्यवश्वमभ्युपेयम् तथा च यथा भवद्भिः सामान्यतो दृष्टानुमानन साध्यप्रसिद्धि कृत्वा पुनस्तस्य साधनं क्रियते तथा यदि मयापि क्रियते तत्र कः प्रद्वषो भवताम् । न चैवं सत्यप्रसिद्धविशेषणतारूषो दोषो न कुत्रापि भवेदिति वाच्यम्, सामान्यतो दृष्टानुमानासंभवे शशसे वैद्यत्व का विपर्यय ( अवेद्यत्व ) भी सामान्य रूप से प्रमाण द्वारा गम्य हो जाता है । अगर ऐसा न माना जाय तो नैयायिक इच्छा आदि गुणों को आठ द्रव्यों से अतिरिक्त ( नौवे-आत्मा) द्रव्य के आश्रित किस प्रकार सिद्ध कर सकेगा ! क्योंकि आठ द्रव्यों से अतिरिक्त द्रव्य की सिद्धि न होने से अप्रसिद्ध विशेषणता दोष आता है जहाँ उसकी सिद्धि है वहाँ हेतु का रहमा माना जाय तो हेतु अन्वयव्यतिरेकी हो जायेगा और यदि हेतु का रहना माना जाय तो असाधारण अनैकान्तिकता दोष आएगा । ऐसी स्थिति में अवश्य ही यह मानना चाहिए कि सामान्यती दृष्टानुमान से साध्य की सिद्धि होने पर अप्रसिद्ध विशेषणता दोष नहीं आता है इस प्रकार जैसे आप समान्यतोदृष्ट अनुमान से साध्य की सिद्धि करके उसका साधनं करते हैं, उसी प्रकार यदि हम भी करें तो क्यों आपको द्वेष होता है ? कदाचित कहो कि ऐसा मानने पर तो अप्रसिद्ध विशेषणता दोष कहीं हो ही नहीं सकेगा , तो ठीक नहीं । जहाँ सामान्यतो दृष्ट अनुमान होना અનિષ્ટને પ્રસંગે ઉપસ્થિત થવાથી ત્વનું વિપર્યય (અદ્યત્વ) પણ સામાન્યરૂપે પ્રમાણ દ્વાર ગમ્ય થઈ જાય છે. જે એવું માનવામાં ન આવે તે તૈયાયિક ઈચછા આદિ ગુણોને, આક દ્રવ્યો સિવાયના (નવમા–આત્મા) દ્રવ્યને આશ્રિત કેવી રીતે સિદ્ધ કરી શકશે? કારણ કે આઠ દ્રવ્ય સિવાયના દ્રવ્યની સિદ્ધિ ન હોવાથી ‘અપ્રસિદ્ધ વિશેષણતા દેશને પ્રસંગે ઉપસ્થિત થાય છે. જ્યાં તેની સિદ્ધિ છે ત્યાં હેતુને સદ્ભાવ માનવામાં આવે તે હત અન્ય વ્યતિરેકી થઈ જશે, અને જે હેતુને સદ્ભાવ ન માનવામાં આવે, તે અસાધારણ અનેકનિકતા દોષને પ્રસંગે ઉપસ્થિત થશે. આ પ્રકારની પરિસ્થિતિમાં અવશ્ય એવું માનવું જ જોઈએ કે સામાન્યતઃ છાનુમાન વડે સાધ્યની સિદ્ધિ થતી હેચ ત્યારે અપ્રસિદ્ધ વિશેષણતા દેષ” નડતા નથીઆ રીતે આપ જેવી રીતે સામાન્યતઃ દઇ અનુમાન દાસ સાધ્યની સિદ્ધિ કરીને, તેને સાધન રૂપે ઉપયોગ કરે છે, એ રીતે અમે પણ કરીએ તે આપને દ્વેષ થવાનું કારણ શું છે? કદાચ આપ એવું કહેતા હે છે એવું માનવામાં અપ્રસિદ્ધ વિશેષણતા દેષ નડતા જ નથી, તે તે વાત પણ અનુચિત For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy