SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताङ्गसूत्र स्य कर्तृकर्मत्वाभावेन लक्षणस्यासंभवप्रसंगात् । नापि तृतीयः पक्षः प्रदीपेऽतिव्याप्तेः प्रदीपसजातीयप्रदीपान्तरेण प्रदीपस्य प्रकाश्यत्वादर्शनेन तत्रातिव्याप्तेः घटादेरपि सजातीयप्रकशाप्रकाश्यस्यास्वप्रकाशस्यापि स्वप्रकाशत्वप्रसंगात् नहि प्रदीप ज्ञाने वा घटत्वादिजातिरस्ति येन घटादेः सजातीयप्रकाशप्रकाश्यतास्यात् । न च सत्ताजातिपुरस्कारेण प्रदीपघटयोरपि साजात्यमस्त्येवेति वाच्यम् व्यापकधर्मपुरस्कारेण सजात्यस्याभ्युपगमे सजातीयेति विशेषणस्य नरर्थक्या किन्तु "स्वः स्वः गच्छति" ऐसा प्रयोग नहीं होता । इसी प्रकार यहां भी ज्ञान ही कर्ता और ज्ञान ही कर्म होने से लक्षण में असंभव दोष का प्रसंग आता है। तीसरा पक्ष भी ठीक नहीं है । इसमें अतिव्याप्ति दोप है। दीपक के सजातीय दूसरे दीपक के द्वारा दीपक में प्रकाश्यता नहीं देखी जाती इस कारण अतिव्याप्ति दोष है । घटादि भी अपने सजातीय घटान्तर आदि के प्रकाश से प्रकाश्य नहीं है, अतः वे स्वप्रकाश रूप न होते हुए भी स्वप्रकाशरूप हो जाएंगे (क्योंकि आपने सजातीय के प्रकाश से प्रकाशित न होने को ही "स्वप्रकाश' माना है ) दीपक दीपक में अथवा ज्ञान में घटत्व आदि जाति सामान्य नहीं रहती जिससे कि उनमें (घटादि में) सजातीय के प्रकाश से प्रकाश्यता हो । सत्ता जाति को प्रधान मानकर प्रदीप और घट सजातीय है, ऐसा नहीं कहा जा सकता । अगर व्यापक धर्म को प्रधान मान कर सजातीयता की व्यवस्था "मल्लो मलं गच्छति" मेवो प्रयोग थाय छे. ५२न्तु “ स्वः स्वं गच्छति", या प्रश्न પ્રવેગ થતું નથી. એ જ પ્રમાણે અહીં પણ જ્ઞાન જ કર્તા અને જ્ઞાન જ કર્મ હોવાથી લક્ષણમાં અસંભવ દોષને પ્રસંગે પ્રાપ્ત થાય છે. ત્રીજો પક્ષ (ત્રીજી માન્યતા રૂપ વિકલ્પ) પણ સ્વીકારી શકાય તેમ નથી. દીપકના સજાતીય એવા બીજા દીપક દ્વારા દીપકમાં પ્રકાશ્યતા સંભવી શક્તી નથી, તે કારણે અહીં અતિવ્યાપ્તિ દોષને સંભવ રહે છે. ઘટાદિ પણ પોતાના સજાતીય અન્ય ઘટ આદિના પ્રકાશ વડે પ્રકાશ્ય નથી, તેથી તેઓ સ્વપ્રકાશ રૂપ ન હોવા છતાં પણ સ્વપ્રકાશ રૂપ હવાને પ્રસંગે ઉપસ્થિત થશે. (કારણકે આપે સજાતીયના પ્રકાશથી પ્રકાશમાન ન થવાને જ“સ્વપ્રકાશ” માને છે) દીપકમાં અથવા જ્ઞાનમાં ઘટવ આદિ જાતિ સામાન્ય રહેતી નથી કે જેના દ્વારા તેમનામાં (ઘટાદિમાં) સજાતીયના પ્રકાશ વડે પ્રકાશ્યતા હોય. સત્તા (વિવમાનતા) રૂપ જાતિને પ્રધાન માનને પ્રદીપ અને ઘટ સજાતીય છે, એવું કહી શકાય નહીં. જે વ્યાપક ધમને પ્રધાન માનીને સજાતીયતાની વ્યવસ્થાને સ્વીકાર કરવામાં આવે, For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy