________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ
યાદ રાખવાનું કે કાશ્મણ વર્ગણુએ જ્યારે આત્મા સાથે મલી જાય છે ત્યારે જ કર્મ કહેવાય છે. પહેલાં નહીં. કર્મબંધના ચાર પ્રકાર–પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને રસબંધ.
૧–પ્રદેશ બંધ એટલે સમજવાનું કે દરેક સમયે અત્મામાં કોઈ પણ એક પ્રકારનું સ્થાન અવશ્ય હોય છે. અને આત્મા તે યોગ સ્થાનક પ્રમાણે જ કામણ વર્ગણા ગ્રહણ કરે છે. જે એગસ્થાનક મંદ હોય તે આત્મા ઓછી કર્મ વણા ગ્રહણ કરે. અને તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ હોય તે તે પ્રમાણે વધારે કાર્પણ વર્ગણ ગ્રહણ કરે. કાર્પણ વગણએ ગ્રહણ થતાં જ તે આત્મપ્રદેશે સાથે ભળી જાય છે. નવાં કર્મના પરમાણુઓમાં ચીકાશ હોય છે જેથી પૂર્વના કર્મો સાથે ચેટી જાય છે. આનું નામ પ્રદેશ બંધ. ૨-પ્રકૃતિ બંધ એટલે સ્વભાવ. જેમ ગુલાબી રંગ પાણીને ગુલાબી ને લીલે રંગ લીલું કરી મુકે છે. તેમજ જે સમયના યોગસ્થાનકના બળથી જે કાર્મણ વણઓ આત્મા સાથે મિશ્રિત થઈ તેના (પ્રદેશના) તે જ સમયના સ્થાનક બલથી જ તે જ સમયે ભાગલા પડી જાય છે. અને દરેક ભાગલામાં સ્વભાવને નિયમ તે જ રોગ બળથી તે જ સમયે થઈ જાય છે. સ્વભાવને નિયમ એટલે અમુક ભાગ અમુક પરિણામ નિપજાવશે, એવું દરેક ભાગલાનું નક્કી થઈ જાય છે. ભાગલા એટલે આત્માએ કેગના બલથી ગ્રહણ કરેલ કાર્પણ વર્ગણના પ્રદેશે, તે પ્રદેશોની જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મોમાં વહેંચણી થઈ જાય છે. તેને ભાગલા કહેવામાં આવે છે. તે ભાગલા થતાંની સાથે જ તે તે કર્મના સ્વભાવ નક્કી થઈ જાય છે. પ્રદેશ બંધ પેગ બલથી જ થાય છે, તેમ પ્રકૃતિ બંધ પણ યુગ બળથીજ પડે છે. એક સાથે બે બંધે શી
For Private and Personal Use Only