________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
૧
૧૧. તેથી તેઉકાય અસંખ્યાતા છે. ૧૨ તેથી વાઉકાય અસંખ્યાતા છે. ૧૩. પ્રત્યેક વનસ્પતિજીવ અસખ્યાતા છે. ૧૪. તેથી અભય જીવ અનંત છે. ૧૫ સિદ્ધના જીવ અનતા છે. ૧૬ તેથી બાદર નિગાઢ જીવ અનંતા છે. ૧૭ સૂક્ષ્મનિાદ બધાથી અનંત છે, તે અન ંત કેટલા ? ત્રણે કાલના અનંતાસમયને અનંતાગુણા કરીએ એટલા એક નિગોદમાં જીવા છે. સંસારી જીવ એકેકના અસંખ્યાતા પ્રદેશ છે. એકેક પ્રદેશ અન`તિક વ ણામાં અનતાપુદ્દગલ પરમાણુ છે. એમ અનંતા પરમાણુ જીવ સાથે લાગેલા છે. અને તે થકી અનંતા પુદ્ગલ પરમાણુ જીવથી રહિત છૂટા છે.
નિગઢની વ્યવહાર રાશી, અવ્યવહાર રાશી તેમાં જે આદર એકેદ્રિપણું ભાવે ત્રસપણું પામીને પાછા નિગોદમાં ગયા છે તે નિગેાદીયા જીવાને વ્યવહાર રાશીયા ક્હીયે, તે અનંતા છે. અને જે જીવ નિગાઢમાંથી નીકલ્યા જ નથી તે અવ્યવહાર રાશીયા કહેવાય, તે અનંતાનંત છે.
શ્રી ભૂવનભાનુ કેવલી ચરિત્રમાં નિંઢનું વર્ણન આ પ્રમાણે છે ઃ—
ગાથાઃયાતેલાએ અસંખ જોયણ પ્રમાણે એઇ જોયણાંગુલા સંખ્યા; પતિ અસંખ એસા પઈ એ અસ ખગાલા ૧ ગાલે અસ નિગા સાણ તજીજિયાપઇશું; એસા અસખપઈએ
૧. બાદર નિગેાદના વ આઠમે અનંત છે. ને બાકીના જે અનંત છે તે નવમા ભાગમાં આવ્યા પણ તેથી નવમા અનતા પૂર્ણ ન થતા હોવાથી તે બધાંને આઠમા અનંતામાં ગણ્યા. એટલે સાડા સાત અનતા સુધી થાય છે.
For Private and Personal Use Only