________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
વિચાર કરીએ. સોગઠા ચાર જાતના હાય છે, અને તેના રંગ પણ જુદા જુદા છે. કાળા રંગવાળા તે ધી, પીળા રંગવાળા તે માની, લીલા રંગવાળા તે માયાવી અને લાલ રંગવાલા તે લેાલી સમજવા, એ ચારે કષાયે। કહેવાય છે. અનંતાનુબંધી, કાધ, માન, માયા, ને લાલ, અપ્રત્યાખ્યાનીના પણ તે ચાર જ તેમજ પ્રત્યાખ્યાની અને સંજવલનાં પણ ચાર. એ રીતે ૧૬ ભેદ્ઘ થયા. જો કે તે સિવાય પણ બીજા ઘણા ભેદ થાય છે. પણ અહીં તેા કષાય પૂરતુ જ જણાવેલ છે. ચારે ગતિમાં ચારે જાતના કષાય તા હેાય છે પણ વિશેષ ક્રોધ નારકીના જીવામાં હાય છે. એટલે જ માટો ભાગ સાગઠાના કાળે રાખ્યા છે. મનુષ્યેામાં માનવિશેષ હોય છે. તિય ચામાં માયા—કપટ વિશેષ હાય છે, અને દેવામાં લાભ વધારે હાય છે. કષાયાનાં ચાર ચાર પ્રકાર હાવાથી દરેક રંગના સોગઠા ઉપર મુખ્ય રંગ શિવાય બીજી ત્રણ ત્રણ જુદા જુદા રંગની લીટીઓ દોરેલી હેાય છે. જેમકે કાળા સેાગઠા ઉપર પીળી, લીલી ને લાલ લીટી હાય છે તેમ દરેક ઉપર પણ મૂળ રંગ શિવાયની બીજી ત્રણ ત્રણ હાય છે. તેથી સાળ ભેદ્ઘ થાય છે. ચૌદ રાજલાકમાં અવ્યવહાર ને વ્યવહાર રાશિનાં જીવા છે. આ બંને પ્રકારનાં જીવામાં ચારે કાયા રહેલાં છે. તેથી જ જન્મમરણુર્વ્યાજ કરે છે. ચાપટના રમનાર પાશાથી રમે છે અને કોડાથી પણ રમે છે. રાગદ્વેષરૂપ પાસા ગણાય છે. પાસા નાંખ્યું જાય છે. તેમ લેશ્યારૂપ કાડાઓ નાંખ્યું જ જાય છે છતાં ચાપટના પટમાં બેસી શકતા નથી. એટલે કે અવ્યવહાર રાશિમાં જન્મમરણની પરંપરા કર્યા કરે છે, એમ કરતાં કરતાં ઘણી ઘણી અકામ નિર્જરા થાય
For Private and Personal Use Only