________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવે મોક્ષ જાય. ઈતિ. દેશવિરતી અવસ્થાને કાલ તે જઘન્ય અંત મુહુર્ત. ઉત્કૃષ્ટ દેશે ઉણુ પૂર્વકોડ. એટલુંકાલ જાણવું. આવી રીતનું જેને દેશવતી પણું હોય તેને દેશવ્રતી શ્રાવક કહીયે. શ્રાવકે બે પ્રકારનાં. વિરતી અને અવિરતી. તેમાંવિરતિ પ્રતિપન્નતે આનંદાદિ. અવિરતી ક્ષાયિક સમકિતી શ્રેણિકાદિ જાણવા. ઈતિ ભાવસમતિ વર્ણન પૂર્ણમ દ્રવ્ય સમક્તિ અથવા વ્યવહાર સમક્તિ નાં ૬૭ ભેદે છે. ઈતિ
For Private and Personal Use Only