SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ અ ણાદિ યથાતથ્ય વિસ્તાર ઉપર રૂચિતે, ૮ ક્રિયારૂચિ—ક્રિયાસમ્યક સચમાનુષ્ઠાન તેના પર રૂચિ તે ક્રિયારૂચિ અથવા સમ્યગજ્ઞાન દર્શન ચારિત્ર્યની આરાધના અનુષ્ઠાન ઉપર રૂચિ તે ક્રિયા રૂચિ. ૯ સંક્ષેપ રૂચિ—એટલે ચનીરૂચિ તે સં. વિસ્તારથી જાણવા માટે સક્ષેપથી કહેલ શબ્દ તેના ઉપર રૂચિ- જેજિન પ્રણીત પ્રવચનામાં અજ્ઞાત કે ક્રેનના અભિલાષી, હાવાથી. તેનેસ ક્ષેપથી ચિલાતી પુત્રનીપેઠે ત્રણપદ્ધમાં જ તત્વ રૂચિથાય તે સક્ષેપ રૂચિ. ૧૦ ધર્મ રૂચિ. અસ્તિકાય ધર્મ અથવા શ્રુતધર્મ ઉપર રૂચિ તે ધ રૂચિ, જે જીવ જિનેશ્વર પરૂપિત ધર્માસ્તિકાયાગ્નિ અને અગ પ્રવિષ્ટાઢિ આગમરૂપ અથવા સામાયિક્રાદ્વિ ચારિત્ર ધર્મ ઉપર શ્રધા તે ધ રૂચિ, અહિં જે સમક્તિના ભેદ્દો કહ્યા તે ઉપાધિ ભેટ્ઠથી જાણવા, અન્યથા તેા નિસગ, ઉપદેશ, અભિગમાદિમાં સમાઈાય છૅ, સમક્તિ પ્રાપ્તિના સમયે બાકી જેટલી કમસ્થિતિ હાય તેમાંથી પ્રથફ્ક્ત પથ્થાપમ ક્ષય થયે દેશવિરતીપણું પ્રાપ્ત થાય, પ્રવચન સારીદ્વારના ૨૪૯મા દ્વારમાં કહ્યુ છે કે ગાથા- સમ્મત્ત મિયલÛ, પલિયપુષુત્તેણુ સાવહેાઈઃ ચરણાવસમ ખયાણુ.. સાયર સ`ખતરાહુતિ. ૨૪૯ વ્યાખ્યા–સમક્તિ પ્રાપ્ત વખતે જે કમ સ્થિતિરહી હેાય તેમાંથી પલ્યાપમ પ્રથકત્વ સ્થિતિ ખપાવે ત્યારે દેશન્નતિ શ્રાવકથાય. તે પછીસ ખ્યાતા સાગરોપમ ક સ્થિતિ ખપાવે ત્યારે ચારિત્ર આવે, અર્થાત દેશવ્રતી પામ્યા પછી સંખ્યાતા સાગરોપમ જાય ત્યારે ચારિત્ર પ્રાપ્ત થાય. તેથી પણ સખ્યાતા સાગરાપમ જાય ત્યારે ઉપશમ શ્રેણિ આવે. તેમાંથી પણ સખ્યાતા સાગરોપમ ક્ષય થાય ત્યારે ક્ષપક શ્રેણિ આવે. તે તેજ For Private and Personal Use Only
SR No.020770
Book TitleSukhi Thavana Saral Upayo
Original Sutra AuthorN/A
AuthorKirtisagar
PublisherBidada Shwetambar Murtipujak Sangh
Publication Year1973
Total Pages175
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy