________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનાદિક મય જીવના રે, અધ્યવસાય અનૂપ; નિશ્ચય સમક્તિ જાણીયે ૨, આતમ શુદ્ધ સ્વરૂપ રે. નિસ ને ઉપદેશના રે, કહે હવે દૃષ્ટાંત દાય; મારગના વલી ક્ષાર તણા રે, સાંભલિો ભિવ સેાય રે, જિમત્રિનપુરૂષ તે પંથમાંરે ભૂલા પડિયા જંત; એક મારગ લહ્યો સ્વથકીરે, પરથી એકલહ ત રે. એક મારગ પ્રત્યે નવિ લહેરે, તે જીવ મહુ દુખાય, તિમ સમકિત પણિ સ્વથકીરે, ઉપદેશથી ઘણી થાય રે. જિમ દ્વાર જાં સ્વથકીરે, વૈદ્યાર્દિકથી હાણી; કોઇને દ્વાર જાઈં નહી રે, તિમ સમકિત પણિ જાણી રે.
(ઢાલ ૪ થી વીણમવાઇશરે વિઠલા તુ દાણી. એદેશી,) શ્રીજિનવર કહે સુણુિ ગાયમ, સમકિત ત્રિવિધ પ્રકાર રે;
૧
૨
૩
કારક સમિતિ રાક સમકિત, દીપક વલી સુવિચારે, સમકિત દાણી રે પ્રભુજી તાહરી વાણી,શ્રવણે સુણતારે, લાગે અમીય સમાણી, ૧૫ એ આંકણી
૧
૩
ખાઉવસમને ઉપસમ સમકિત, ક્ષાયિક સમકિત ત્રીજો, એહુના અર્થ લહીભવી માનવ, જ્ઞાન સુધારસ પીજો રે.
૧
જે જિમ ભાંખ્યુ તે તિમ કરવું, કાક સમક્તિ કીજે;
૨
ધર્મ ઉપર જીવ રૂચિ બહુ રાખે, રોચક તેહ લહીજે.
For Private and Personal Use Only
પ્રા.
પ્રા.
પ્રા.
હ
'
પ્રા. ૧૦
પ્રા. ૧૧
સમ.
સમ. ૨
૩