SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૪) વ્યવહારિક પ્રપ ચેાથી અલગ થયાવિના સંભવતી નથી. વ્યવહારમા -- માં લેાકાને સુખી કર્યો કે લેાકેા સુખી થયા, પણ તે ચેડા વખતને માટે જ-તેથી કાંઇ નિરંતરનું સુખ તેા નથી જ, આત્મજ્ઞાન તે જ સત્ય માર્ગ છે. ખરા પરમા મરણુને શાંત કરનાર, અધિયાધિને પીટાડનાર શાંતિ આપનાર તે સિવાય કોઇ અન્ય માર્ગ નથી. તે જ છે. જન્મ અને નિરંતરની " આ શાંતિ યા આત્મિક માર્ગ પૈાતે અનુભવ્યેા હાય તે જ ખીજાને અનુભવાવી શકાય છે. કહેવત છે કે કૂવામાં હોય તે જ અવાડામાં આવે ! પેતાને ઉચ્ચ રિગતિમાં આવવા અને પારપ્રાથિક કરૂણાથી અન્યને તેવી સ્થિતિમાં લાવવા રીષભદેવજીએ ગૃહસ્થાશ્રમને ત્યાગ કર્યાં, ત્યાગી થઈ નિર્જન પ્રદેશમાં રહી આત્મધ્યાન કરવા લાગ્યો. વિવિધ પ્રકારે આત્મવિચારણા, ઇન્દ્રિયસંયમ, મનેાનિગ્રહ, શુદ્ધ ધ્યેયનું ધ્યાન અને તેમાં જ લીનતા વિગેરે આત્મસાધન કરતાં તેમને એક હજાર હર્ષ વ્યતીત થયાં. For Private and Personal Use Only આત્મિકચર્યામાં રહેતા, દુષ્કર તપ કરતા, શરીરથી નિરપેક્ષ અતી ધાર પરીષહે સહન કરતા, જગત્ પ્રભુને દેખી, સરલ વભાવવાળી પણ પુત્રપ્રેમથી ગાઢ "ધાયેલી સ્નેહાળ માતા (માદેવાજી) ઘણું! કરવા ખેદ લાગી. તે ચેધારાં આંસુએ રડવા લાગી. અરે ! મારા પુત્ર અંતર સામાન્ય લેાકની માફક નિર'તર તાપ, શરદી, ક્ષુધા, તાર્દિકનાં દુ:ખને અનુભવ કરે છે. તે જ ગલમાં એકલા કરે છે. કાની સાથે ખેાલતેા નથી. ઘેાડા પણુ વખત ' સુતા નથી. વિવિધ પ્રકારનાં આસને બેસી રાત્રિદિવસ કાંઇક વિચાર કરતા રહે છે. રસ્તે ચાલતાં તે થાકી જતા હશે પણુ વાહન ઉપર બેસતા નથી. ગ્રીષ્મ ઋતુના પ્રખર તાપમાં પણ તે શીતળ જળમાં સ્નાન કરતા નથી. પગમાં તે કાંઈ પહેરતા નથી. કાંટા અને કાંકરાવાળા માર્ગે પશુ તે ખુલ્લે પગે કરે છે. ત્રણ જગત્ત્ને પૂજનિક, જગતમાં અગ્રગણ્ય મારા પુત્રને હુ કયારે દેખીશ ?
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy