________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરે મુદામા સુણાસે એહની છાંય રે ! ગુણો જ્ઞાનવિમલ ગુણ ભાખિયે છે સુણ છે શત્રુંજયમાહામ્યમાંહી રે ! ગુણ છે ૬
ત્યાર બાદ-જય વિયરાયવ-અરિહંતઈયાણું –અશ્વત્થ૦–કહી એક નવકારનો કાઉસ્સગ્ય કરી, પારીનમહંત-કહી સ્તુતિ કહેવી.]
સ્તુતિ. શ્રી શત્રુંજય આદિજિન આવ્યા, પૂર્વ નવાણું વારજી, અનંત લાભ ઈહિ જિનવર જાણી સમેસર્યા નિરધાર; વિમલગિરિવર’ મહિમા મોટો સિદ્ધાચલ ઈણે ઠામજી; કાંકરે કાંકરે અનંતા સિધ્યા, એક ને આઠ ગિરિ નામજી ૧છે
For Private and Personal Use Only