________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४
રજતા, નિજ રૂપ ધારી પાપ ટારી આદિ—જિન મદભજને; જગ જીત્ર તારું ભર્મ ફ્ારે સયલ અરિદલ--ગજતા, પુંડરીક-ગિરિવર શૃંગ શાને આદિનાથ નિરજના ॥ ૧॥ અજ અમર અચલ આનંદ રુપી, જન્મ-મરણ-વિદ્વડતા, સુ-અસુર ગાવે ભક્તિભાવે વિમાંરિ જગમંડના; પુંડરીક-ગણધર રામ પાંડવ આદિલે બહુ મુનિવરા, છઠ્ઠાં મુક્તિ રામા વ રંગે કર્મ કંટક સહુ જરા ॥ ૨ ॥ કાઈ તી જગમાં અન્ય નાંહી વિમલગિરિ સમ તારક, દૂરવિયા જે અભિવયા સદા દૃષ્ટિ નિવાર; એક ત્રીજે પંચમે ભવવરે શિવ દુઃખવારર્ક, યહુ આશ ધારી શરણ થારી આતમા હિતકારક । ૩ ।।
[ પછી–જ' ચિ~~નમુત્યુ ણ-જાતિ-કહી, ખમાસમણ દઈ, જાવત∞ અને નમા - કહી સ્તવન કહેવું. ]
For Private and Personal Use Only