________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય-મહાતીર્થના દુહા.
એક ડગલું ભરે, શેત્રુજા સમો જેહ; ગષભ કહે ભવ કેડનાં, કર્મ ખપાવે તેહ. ૧ શેત્રજ સમે તીરથ નહીં, રિખવ સમા નહીં દેવ; ગૌતમ સરખા ગુરૂ નહીં, વળી વળી વંદુ તેહ. ૨ સિદ્ધાચળ સમરૂં સદા, સેરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૩ સેરઠ દેશમાં સંચર્યો, ન ચઢ ગઢ ગિરનાર શેત્રુંજી નદી નાથો નહીં, એને એળે ગયે અવતાર. ૪ શેત્રુંજી નદીએ નાહીને, મુખ બાંધી મુખકેશ; દેવ યુગાદિ પૂજીએ, આણી મને સંતોષ. ૫ જગમાં તીરથ દ વડા, શત્રયે ગિરનાર એક ગઢ ગષભ સમોસર્યા, એક ગઢ નેમિકુમાર. ૬
For Private and Personal Use Only