________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુણ્યા હશે પૂજ્યા હશે નિરખ્યા હશે પણ કે ક્ષણે, હે જગતબંધુ! ચિત્તમાં ધાર્યા નહિ ભક્તિપણે
જો પ્રભુ તે કારણે દુઃખ પાત્ર હું સંસારમાં, હા ! ભક્તિ તે ફળતી નથી જે ભાવ શૂન્યાચારમાં. ૨૨
છે પ્રતિમા મહારિણી ખહરી–શ્રી વીરજિકુંદની, ભક્તોને છે સર્વદા સુખકરી—જાણે ખીલી ચંદની;
આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને–જેમાણસો ગાય છે, પામી સઘળાં સુખ તે જગતના–મુક્તિ ભણી જાય છે. ૨૩
આ શરણે તુમારેજિનવર ! કરજે-આશ પૂરી અમારી,
ના ભવ પાર હારે– તુમ વિણ જગમાં–સાર લે કોણ હારી;
ગાયો જિનરાજ આજેહરષ અધિકથી–પરમ આનંદકારી,
પાયે તુમ દર્શ નાસે– ભવોભવ ભ્રમણા–નાથ ! સર્વે અહારી.
For Private and Personal Use Only