________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3४६
૧. જલ પૂજા–પ્રથમ પંચામૃતથી (દૂધ, દહીં, સાકર, ઘી અને પાણી ભેગાં કરીને) શ્રી જિનપ્રતિમા આદિને પખાળ કરી, ચેખા પાણીથી નહવણુ કરવું. ત્રણ અંગેલુંછણ પિતાના હાથે જ બહુમાનપૂર્વક બરાબર કરવાં.
પં. શ્રી વીરવિજ્યજીકૃત સંક્ષિપ્તઅષ્ટપ્રકારી પૂજાના દુહા.
(૧) જલ-પૂજાને દુહા. જલપૂન જુગતે કરે, મેલ અનાદિ વિનાશ; જલપૂન લ મુજ હજો, માગે એમ પ્રભુ પાસ. ૧
મંત્ર - ૩ઝ હી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્ય-નિવારણ્ય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા. ૧
For Private and Personal Use Only