________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭.
રીએ, તરીકે સંસાર સમેત છે ૧ મે શિવવધૂ વરવા આવીયા મન રંગે, વીશ જિનવર અતિ ઉછરંગે, ગિરિ ચઢીયા ચઢતે રંગે, કરવા નિજ કાજ સમેત, મે ૨ અજિતાદિ વીશ જિનેશ્વરા વિશ ટૂકે, કીધું અણસણ કિરિયા ન ચૂકે ધ્યાન શુક્લ હૃદયથી ન મૂકે, પાયા પદ નિરવાણ સમેત૦ ૩. શિવસુખ ભેગી તે થયા જિનરાયા, ભાંગે સાદિ અનંત કહાયા; પર પુદગલ સંગ છેડાયા, ધન્ય ધન્ય જિનરાયા છે સમેત | ૪ | તારણ તીરથ તેથી તે કહીયે, નિત્ય તેહની છાયામાં રહીયે; રહીયે તે સુખિયા થઈએ, બીજું શરણ ન કેય સમેત ૫ | ઓગણીસેં બાસઠ માઘની વદિ જાણો, ચતુર્દશી શ્રેષ્ઠ વખાણે, અમે ભેટયો તીરથને રાણો, રંગે ગુરૂવાર તે સમેત છે ૬ | ઉત્તમ તીરથ જાતરા જે કરશે, વલી જિન આજ્ઞા શિર ધરશે, કહે વીરવિજયે તે વિશે, મંગલ શિવમાળ છે સમેત | ૭ |
For Private and Personal Use Only