________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
દર્શોન હૅતે આવ્યા; સમકિત રીઝ કરીને સ્વામી, ભિત ભેટછું લાવ્યેા; ૫ મ્હારા॰ ॥ ૧ ॥ દુઃખભજન 'છે ખિદ તુમારૂ, અમને આશ તુમારી; તુમે નિરાગી થઈ તે છૂટા, શી ગતિ હશે અમારી મ્હારા ॥ ૨ ॥ કહેશે લેાક ન તાણી કહેવું, એવડુ સ્વામી આગે; પણુ બાલક જો મેલી ન જાણે, તે કેમ વ્હાલા લાગે ! મ્હારા ॥ ૩ ॥ મ્હારે તે! તું સમરથ સાહિબ, તે કિમ ઓછું માનું; ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું ! મ્હારા ॥ ૪॥ અધ્યાતમ રવિ ઉગ્યે મુજ ધટ, મેદ્ધિ તિમિર હયુ જુગતે; વિમલવિજય વાચકના સેવક, રામ કહે શુભ ભગતે ! મ્હારા ॥ ૫ ॥
~
શ્રી શાંતિનાથસ્વામીની સ્તુતિ. [ 3 ] ( માલિની-છંદ. ) ગજપુર અવતારા, વિશ્વસેન કુમારા, અનિ તલે ઉદારા, ચક્કવિ લચ્છી ધારા;
For Private and Personal Use Only