________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
શ્રી અનંતનાથ જિન-સ્તુતિ. અનંત અનંતનાણી, જાસ મહિમા ગવાણી સુર નર તિરિ પ્રાણી, સાંભળે જાસ વાણી !
એક વચન સમઝાણી, જેહ સ્યાહૂવાદ જાણું તર્યા તે ગુણ ખાણું, પામિયા સિદ્ધિ રાણું છે ?
શ્રી ધર્મનાથ જિન-ચેત્યવંદન ભાનુનંદન ધર્મનાથ, સુત્રતા ભલી માત; વજ લંછન વજી નમે; ત્રણ ભુવન વિખ્યાત છે ૧ | દશ લાખ વરસનું આઉખું, વપુ ધનુષ પિસ્તાલીસ રત્નપુરીને રાજિયે, જગમાં જાસ જગીસ ! ૨ | ધર્મ મારગ જિનવર કહે એ, ઉત્તમ જન આધાર; તિણે તુજ પાદ પદ્મ તણું, સેવા કરૂં નિરધાર છે ૩ છે
શ્રી ધર્મનાથ જિન-સ્તવન (હારે સહારે જોબનીયાને લટકે દહાડા ચાર જે-એ દેશી).
હરે મારે ધર્મજિર્ણ દશું લાગી પૂરણ પ્રીત જે,
For Private and Personal Use Only