________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩ મંગલ સવિ મલવાતણું, પીઠ એહ અભિરામ; તે તથેશ્વર પ્રણમિય, ભદ્રપીઠ જસ નામ. ૧૦૪ મૂલ જસ પાતાલમેં, રત્નમય મહાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતાલમૂલ વિચાર. ૧૦૫ કર્મક્ષય હૈયે જિહાં, હોય સિદ્ધ સુખ-કેલ તે તીર્થેશ્વર પ્રણમિયે, અકર્મક મન મેલ. ૧૦૬ કામિત સવિ પૂરણ હૈયે, જેહનું દરિસણ પામ; તે તીર્થેશ્વર પ્રભુમિયે સર્વ–કામ મન ઠામ. ૧૦૭ ઈત્યાદિક એકવીશ ભલાં, નિરૂપમ નામ ઉદાસ જે સમર્યા પાતક હરે, આતમ શક્તિ અનુસાર. ૧૦૮
- કળશ - ઈમ તીર્થ નાયક, સ્તવન લાયક, સંથ શ્રી સિદ્ધગિરિ ! અત્તર સય ગાહ સ્તવને, પ્રેમ ભક્તિ મન ધરી શ્રી કલ્યાણસાગર, સુરિ શિષ્ય, શુભ જગીશે સુખકરી પુણ્ય મહોદય, સાલ મંગલ, વેલી સુજસે જસિરિ ૧
For Private and Personal Use Only