________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિવર કેડી દસ સહિત, દ્રાવિડને વારિણ, તે તીર્થેશ્વર પ્રમિયે, ચઢિયા શિવ-નિશ્રેણ. ૪૮ નમિ વિનમિ વિદ્યાધરા, દેય કોડી મુનિ સાથ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવપુર આથ. ૪૯ અષભ વંશીય નરપતિઘણા ઈષ્ટ ગિરિ પહોતા મોક્ષ તે તીર્થેશ્વર પ્રણમિયે ટાલ્યા પાતિક દેષ પર રામ ભરત બિહુ બાંધવા, ત્રણ કેડી મુનિ યુત્ત, તે તીર્થેશ્વર પ્રભુમિય, ઇણે ગિરિ શિવ સંપત્ત પર નારદ મુનિવર નિર્મલે, સાધુ એકાણું લાખ તે તીર્થેશ્વર પ્રમિય, પ્રવચન પ્રગટ એ ભાખ પર શાંબ પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા, સાડિ આઠ કેડિ; તે તીર્થેશ્વર પ્રણમિયે પૂરવ કર્મ વિડિ. ૧૩ થાવગ્રાસુત સહસશું, અણુસણુ રંગે કીધ; તે તીથેશ્વર પ્રભુમયે, વેગે શિવપદ લીધા ૫૪ શુક પરિવ્રાજક વળી, એક સહસ અણગાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવપુર દ્વારા પપ
૧. વારિખિલ સમજવા.
For Private and Personal Use Only