________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧ સત્તા ધર્મ સમારવા, કારણુ જેહ પડ્રર તે તથેશ્વર પ્રણમિય, નાસે અધ સવિ દૂર. ૮ કર્મકાહ વિ ટાળવા, જેહનું ધ્યાન હુતાશ તે તીર્થેશ્વર પ્રણમિ, પામીજે સુખવાસ. ૯ પરમાનંદ દશા લહું જ ધ્યાને મુનિરાય, તે તીથેશ્વર પ્રમિયે, પાતિક દૂર પલાય. ૧૦ શ્રદ્ધા ભાસન રમણતા, રત્નત્રયીને હેતુ; તે તીર્થેશ્વર પ્રણમિયે ભાવ-મકરાકર-સેતુ. ૧૧ મહાપાપી પણ નિર્યા, જેહનું ધ્યાન સહાય તે તીર્થેશ્વર પ્રણમિય, સુર નર જસ ગુણ ગાય. ૧૨ પુંડરીક ગણધર પ્રમુખ, સિધ્યા સાધુ અનેક તે તીર્થેશ્વર પ્રણમિયે, આણી હૃદય વિવેક. ૧૩ ચંદ્રશેખર સ્વસાપતિ, જેહને સંગે સિદ્ધ તે તીર્થ ધર પ્રમ, પામીજે નિજ દ્ધ. ૧૪ જલચર ખેચર તિરિય સવે, પામ્યા આતમ ભાવ; તે તીર્થેશ્વર પ્રમિયે, ભવજલ તારણ નાવ. ૧૫
For Private and Personal Use Only