________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર૦ શ્રી સિદ્ધગિરિજીનાં ખમાસમણ.
( દુહા-૧૦૮) શ્રી આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અનીશ, પરમાતમ પરમેસરૂ પ્રણમું પરમ મુનીશ. ૧
યે જ્ય જગપતિ જ્ઞાન-ભાણ, ભાસિત કાલક, શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત સુરાસુર થોક ૨ શ્રી સિદ્ધાચલ માણો, નાભિ-નરેસર-નંદ, મિથ્થામતિ મત ભંજણો, ભવિ-કુમુદાકર-ચંદ. ૩ પૂર્વ નવાણું જસ શિરે, સમવસર્યા જગનાથ તે સિદ્ધાચલ પ્રકૃમિ, ભક્તિ જેડી હાથ. ૪ અનંત જીવ ઈશુ ગિરિવરે, પામ્યા ભવને પાર; તે સિદ્ધાચલ પ્રણમયે, લહિયે મંગલ માળ. ૫ જય શિર મુકુટ મનહરૂ, મરૂદેવીને નંદ, તે સિદ્ધાચલ પ્રકૃમિયે, અદ્ધિ સદા સુખવંદ. ૬ મહિમા જેને દાખવા, સુરગુરું પણ મતિમંદ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, પ્રગટે સહજાનંદ. ૭
For Private and Personal Use Only