________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
છો નમો નમે તીરથ એહ; શિવમંદિર નિરોણ છે, છહે એહમાં નહિ સંદેહ કે છે મેહનો ૭ શ્રી શત્રુંજ્યગિરિની સ્તુતિઓ.
[૧] . પંદરગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ વિમલાચલ ભેટી, લહિએ અવિયલ; પચમગતિ પહોંચ્યા, મુનિવર કેડીકેડ, એણે તીરથે આવી, કર્મવિપાક વિછાડ ૧
શ્રી શત્રુંજ્ય ગિરિવર વાસવ, વાસવ સેવિત પાય છે જયવંત વરતે તિહું કાલે મંગલ કમલા દાયજી સિરિ રિસહસર શિષ્ય શિરેમણિ, પુંડરીકથી તે સાજી . ચૈત્રી પૂનમ આ વીશી, મહિમા જેહને વાજી ૧
શત્રુંજય મહિમા, પ્રગટ ચૈિત્રી પૂનમ દિન, ઓ
જેહથી સાર ! એ ઉદાર છે
For Private and Personal Use Only