SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra પાણીને ગાળીને સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે. શત્રુંજયા નદી શત્રુંજયા, જાહ્નવી, પુંડરીકિણી, પાષંકષા, તીર્થભૂમિ તથા હંસી એવાં વિવિધ નામોથી પ્રસિદ્ધ છે. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગિરિરાજ પર આવેલા કુંડોનાં નામ ૧. ઈકુંડ ૨. ભરતકુંડ ૩. કર્પદી સરોવર ૪. સૂરજકુંડ ૫. ચકુંડ ૬. કુમારકુંડ ૭. ઈચ્છાકુંડ ૮. છાલાકુંડ ૯. વલ્લભકુંડ ૧૦. હીરાકુંડ - તે પૈકી કેટલાક અસ્તિત્વમાં નથી. ગિરિરાજ પર મોક્ષે ગયેલા મહાપુરુષો અનંતા આત્માઓ આ પવિત્ર ગિરિરાજ પર મોક્ષે ગયા છે. વર્તમાન ચોવીસીના શ્રી નેમિનાથ ભગવાન સિવાયના ૨૩ ભગવાનો આ ભૂમિ પર વિચર્યા છે. શ્રી અજિતનાથ ભગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાને ચોમાસુ કર્યું છે. ૧. કાતરક સુદ-૧૫ ૨. ફાગણ સુદ-૧૦ દ્રવિડ તથા વારિખિલ્લ અનશન કરી, ૧૦ ક્રોડ મુનિ સાથે મોક્ષે ગયા. નમિ-વિનમિ વિદ્યાધર બે ક્રોડ મુનિ સાથે મોક્ષે ગયા. શાંબ-પ્રદ્યુમ્નકુમાર ૮) ક્રોડ મુનિ સાથે સદ્ભદ્ર નામના શિખર પર મોક્ષે ગયા. શ્રી પુંડરીકસ્વામી પાંચ ક્રોડ મુનિ સાથે મોક્ષે ૩. ફાગણ સુદ-૧૩ ૪. ચૈત્ર સુદ-૧૫ ગયા. ૫. ચૈત્ર વદ-૧૪ ૬. આસો સુદ-૧૫ .. શ્રી અજિતનાથ પ્રભુના દશ હજાર મુનિઓ પણ ચૈત્ર સુદ-૧૫ એ મોક્ષે ગયા. નમિ વિદ્યાધરની ચર્ચા વગેરે ૬૪ પુત્રીઓ મોક્ષે ગઈ. પાંચ પાંડવો ૨૦ ક્રોડ મુનિઓ સાથે મોક્ષે ગયા. For Private And Personal Use Only માહિતિ
SR No.020708
Book TitleShatrunjay Stavana
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherFulchand Zaverchand Nahar Parivar
Publication Year1994
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy