________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭. ગુણકેતુ ૮૧. અભયકંદ ૯૫. સર્વકામદ ૬૮. સહસ્ત્રપત્ર ૮૨. ઉજ્જવલગિરિ ૯૬. સહજાનંદ ૬૯. શિવકર ૮૩. મહાપદ્ય ૯૭. મહેન્દ્રધ્વજ ૭૦. કર્મક્ષય ૮૪. વિશ્વાનંદ ૯૮, સર્વાર્થસિદ્ધગિરિ ૭૧. તમોકંદ ૮૫. વિજયભદ્ર ૯૯. પ્રિયંકગિરિ ૭૨. રાજરાજેશ્વર ૮૬. ઈન્દ્રપ્રકાશ ૧૦૦. કયંબુ ૭૩, ભવતારણ ૮૭. કપર્દીવાસ ૧૦૧. હરિપ્રભ ૭૪. ગજચન્દ્ર ૮૮. કેવલદાયક ૧૦૨. વિશ્વપ્રભ ૭૫. મહોદય ૮૯. મુક્તિનિકેતન ૧૦૩. ત્રિભુવનપતિ ૭૬. સુરગિરિ ૯૦. ચર્ચગિરિ ૧૦૪. પ્રત્યક્ષ ૭૭. કાંતગિરિ ૯૧. અષ્ટોત્તરગિરિ ૧૦૫. સિદ્ધભજ ૭૮. અભિનંદ ૯૨. સૌંદયગિરિ ૧૦૬. વૈજયંત ૭૯, સુમતિ ૯૩. યશોધર ૧૦૭. ઋષિ વિહાર ૮૦. શ્રેષ્ઠગિરિ ૯૪. પ્રીતિમંડણ ૧૦૮. સર્વકામદ
ગિરિરાજની ૧૪ નદીઓનાં નામ ૧. શત્રુંજયા ૬. તાલધ્વજી ૧૧. વરતોયા ૨. એદ્રા ૭. યક્ષાંગા ૧૨. જયંતિકા ૩. નાગેન્દ્રી ૮. બ્રાહ્મી ૧૩. ભદ્રા ૪. કપીલા ૯. સાબમતી ૫. યમલા ૧૦. શબલા
શ્રી શત્રુંજયા નદી - શ્રી શત્રુંજય મહાતીર્થની દક્ષિણ બાજુએ મહાપ્રભાવિક જલથી પૂર્ણ શત્રુંજયા નદી વહે છે. શ્રી શત્રુંજય તીર્થને સ્પર્શી રહેલી હોવાથી તે મહાપવિત્ર છે અને અધિક ફલદાતા છે. શ્રી શત્રુંજયા નદીના
E શત્રુંજય સ્તવના
૮૭.
For Private And Personal Use Only