________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈતને દિન તુમ નાહી પીછાળ્યો, મેરો જન્મ ગયો સો અજાન મેં અબ તો અધિકારી હોઈ બૈઠે, પ્રભુગુણ અખય ખજાન મેં, હમ૦ ગઈ દીનતા સહબી હમારી, પ્રભુ તુજ સમકિતદાન મેં, પ્રભુગુણ અનુભવ રસકે આગે, આવત નહીં કોઉં માન મેં, હમ, જિનહી પાયા વિનતી છૂપાયા, ન કહે કોઉ કે કાન મેં તાલી લાગી જબ અનુભવકી, તબ સમજે સબ શાન મેં, -હમ0 પ્રભુગુણ અનુભવ ચંદ્રહાસ જ્યો, સો તો ન રહે માન મેં વાચક “જેશ” કહે મોહ મહાઅરિ, જીત લીયો મૈદાન મેં, -હમ0
સ્તવન-૨૯ શાંતિ જિનેસર સાચો સાહિબ શાંતિકરણ ઈણ કલિ મેં હો, જિનજી. તું મેરા મન મે, તું મેરા દિલમેં ધ્યાન ધરું પલપલ મેં સાહેબજી... શાંતિ. ભવમાં ભમતા મેં દરિસણ પાયો આશા પૂરો એક પલ મેં હો જિનજી... તુ મેરા) નિર્મળ જ્યોત વદન પર સોહે નિકસ્યો જ્યે ચંદ્ર બાદલ મેં હો જિનજી.. તું મેરા) મેરો મન તુમ સાથે લીનો મીન વસે ન્યૂ જલ હો જિનજી... તું મેરા) “જિનરંગ' કહે પ્રભુ શાંતિ જિનેશ્વર દીઠોજી દેવ સલ મેં હો જિનજી.. તું મેરા
E શત્રુંજય સ્તવના
For Private And Personal Use Only