________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તવન-૨૬ હું પ્રભુ તારો, તું પ્રભુ મારો પલ એક મુજને ના હી વિચારો, મહેર કરીને સ્વામી મારી વિનંતી સ્વીકારો. હું પ્રભુત્વ લાખ ચોરાશી ભટકી પ્રભુજી, આવ્યો છું તારા શરણે હો જિનજી ! દુર્ગતિ કાપો, શિવસુખ આપો સ્વામી સેવક જાણી નિહાળો, હું પ્રભુત્ર અખય ખજાનો પ્રભુ તારો ભર્યો છે, આપો કૃપાળુ મેં હાથ ધર્યો છે. વામાનંદન ગવંદન પ્યારો દેવ જગતમાં તુંહી જ ન્યારો, હું પ્રભુત્વ પલપલ સમરું નામ આદીશ્વર, સમરથ તારક તુંહી જિનેશ્વર પ્રાણ થકી તું અધિકો હાલો, કૃપા કરી મને વેગે નિહાળો, હું પ્રભુત્વ ભક્ત વત્સલ તારું બિરૂદ રે જાણી, કેડ ન છોડું સ્વામી લેજો રે માની ચરણની સેવા હું નિત્ય ચાહું ઘડી ઘડી હું મનમાં ઉમાહું, હું પ્રભુત્ર જ્ઞાન વિમળ તુજ ભક્તિ પ્રભાવે, ભવાભવના સંતાપ શમાવે અમીયભરી તારી મૂર્તિ નિહાળી પાપ અંતરના દે જે પખાળી, હું પ્રભુત્વ
E શત્રુંજય સ્તવના
૭૫
1
-
-
-
-
For Private And Personal Use Only