________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુસુમાંજલિ
અનંત ચઉવીસી જિનજી જુહારૂ, વર્તમાન ચલવીસી સંભારું; કુસુમાંજલિ મેલો ચોવીસ જિપ્સદા. ૧૪
દોહા મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વિશ; ભક્તિ ભરે તે પૂજિયા, કરો સંઘ સુજગીશ. ૧૫ નમોહેતુ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
કુસુમાંજલિ અપચ્છર મંડલી ગીત ઉચ્ચરા, શ્રી શુભ વીર વિજય જયકારા; કુસુમાંજલિ મેલો સર્વ જિગંદા. ૧૬ (પછી સ્નાત્રીયા શ્રી શત્રુંજયના દુઘ સિંહાસનની આજુબાજુ
ત્રણ પ્રદક્ષિણા ફરતા બોલે.) પછી સ્નાત્રીયા ત્રણ ખમાસમણ દઈ જગચિંતામણિનું ચૈત્યવંદન કરી “નમુથુણં” કહી જય વયરાય પર્વત કહે, પછી હાથ ધૂપી, મુખકોશ બાંધી, કળશ લઈ ઊભા રહેવું.
શ્રી શત્રુંજયના દુહા અકેકું ડગલું ભરે, શેત્રુંજા સમો જેહ ઋષભ કહે ભવ ક્રોડના, કર્મ ખપાવે તેહ. ૧ શેત્રુજા સમો તીરથ નહિ, ઋષભ સમો નહિ દેવ, ગૌતમ સરખા ગુરૂ નહિ, વળી બળી વંદુ તેહ. ૨ સિદ્ધાચળ સમરૂં સદા, સોરઠ દેશ મોઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદવાર હજાર. ૩
સ્નાત્રપૂજા કે
For Private And Personal Use Only