SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેં પરભવે કે આ ભવે, પણ હિત કાંઈ કર્યું નહી તેથી કરી સંસારમાં, સુખ અલ્પ પણ પામ્યો નહીં જન્મો અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયા ૬ અમૃત ઝરે તુજ મુખરૂપી, ચન્દ્રથી તો પણ પ્રભુ, ભિંજાય નહિં મુજ મન અરેરે ! શું કરૂં હું તો વિભુ ! પત્થર થકી પણ કઠણ મારૂં, મન ખરે ક્યાંથી દ્રવે, કરટ સમા આ મન થકી, હું તો પ્રભુ હાર્યો હવે ૭ ભમતાં મહા સાગરે, પામ્યો પસાયે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી, રત્નત્રય દુષ્કર ઘણા, તે પણ ગયા પરમાદના, વશથી પ્રભુ કહું છું ખરૂં, કોની કને કિરતાર આ પોકાર હું જઈને કરૂં ૮ ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મનો ઉપદેશ રંજન, લોકને કરવા કર્યા, વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું ? સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું ૯ મેં મુખને મેલું કર્યું, દોષો પરયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા, પરનારીમાં લપટાઈને, વળી ચિત્તને દોષિત કર્યું, ચિંતી નઠારૂં પરતણું, હે નાથ ! મારૂં શું થશે ? ચાલાક થઈ ચૂક્યો ઘણું. ૧૦ For Private And Personal Use Only રત્નાકર પચ્ચીસી
SR No.020708
Book TitleShatrunjay Stavana
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherFulchand Zaverchand Nahar Parivar
Publication Year1994
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy