________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરીને જે ચઢે, તેને ભવ પાર ઉતારે છે ૧છે અનંત સિદ્ધને એહ ઠામ, સકલ તીર્થને રાય; પૂર્વ નવાણું
ઋષભદેવ, જ્યાં ઠવિયા પ્રભુ પાય . ૨. સૂરજકુંડ સહામણ, કવડ જક્ષ અભિરામ; નાભિરાયા કુલમંડ, જિનવર કરૂં પ્રણામ ૩
શ્રી પુંડરી સ્વામીનું ચૈત્યવંદન. આદિશ્વર જિનરાયને, ગણધર ગુણવંત, પ્રગટ નામ પુંડરીક જાસ મહીમાંહે મહંત ૧ ૫ પંચ કડી સાથે મુણિંદ, અણસણ તિહાં કીધ; શુકલ ધ્યાન
ધ્યાતાં અમુલખ,કેવળ તિહાં લીધ. ૨ ચૈત્રી પૂનમને દિને એ, પામ્યા પદ મહાનંદ; તે દિનથી પુંડરીગિરિ, નામ દાન સુખકંદ છે ૩.
શ્રી આદીશ્વરપ્રભુનું ચેત્યવંદન આદિદેવ અલસરૂ, વિનીતાને રાય; નાભિરાયા-કુલ–મંડણે મરૂદેવા માય છે ૧ મે પાંચશે
For Private and Personal Use Only