________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
હમારી, પ્રભુ તુજ સાંકેત દાનમેં; પ્રભુ ગુણ અનુભવ રસકે આગે, આવત નહિ કાઉ માનમેં ! હમા ૪૫ નહિ પાયા તિર્રાહ છીપાયા, ન કહે કાઉ કે કાનમેં; તાલી લાગી જન્મ અનુભવકી, તમ્ નને કાઉ સાનમે’ ! હુમ ।। ૫ । પ્રભુ ગુણ અનુભવ ચંદ્રહાસ જયાં સા તે ન રહે મ્યાન મેં; વાંચક જશ કહે મોહ મહા અરિ, છત લીયા હૈ મેદાનમેં, ! હુમ૦ ૫ ૬૫ શ્રી આદીશ્વર પ્રભુની સ્તુતિ
આદિ જિનવિર રાયા જાસ સાવજ્ઞ કાયા ।। મરૂદેવી માયા, ઘેરિલને પાયા ।। જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા ।। કૈવલ સિરિ રાયા મેાક્ષ નગરે સધાયા
શ્રી ઋષભદેવ સ્વામીની સ્તુતિ શ્રી સિદ્ધાચલ મ`ડળુ, ઋષભજિયાલ, મદેવાનંદન વંદન કરૂં ત્રણ કાલ ! એ તીરથ જાણી, પૂર્વ નવાણું વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર.
For Private and Personal Use Only