________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
नरविक्रम|િ
Rા મહોત્સવ, શાંતિનાત્ર તથા ના દિવસ સુધી નવકારશી ( સાધર્મિ વાત્સલ્ય ) વગેરે કાયે ઘણું ઉમંગથી કરવામાં આવેલા.
આવા અપૂર્વ અવસર પર ધર્મનિષ્ઠ ઉદાર સદ્દગૃહસ્થાએ વિના સંકે રૂ. ૨૫૦૦૦) ને સદુપયોગ કરેલ હતો !! ધન્ય લક્ષમી ! ! ! પૂ. મહારાજશ્રીની અપૂર્વ દેશનાનું ઝરણ ચાર માસ અખંડ વહ્યું. એ ઝરણુમાંથી કરાય તેટલું પાન શ્રેતાઓએ કર્યું. સંસારની નીતિ અસાર લાગી, મોક્ષસુખની અભિલાષા જાગૃત બની, અને મુનિ મ. શ્રી કીર્તિ ચંદ્રવિજયજીના સાંસારિક સહેદરા બહેન સવિતાને સંયમને માગ રુચિકર લાગે, અને આ મંગળ પ્રસંગે પૂજ્યપાદુ આચાર્ય મહારાજ સાહેબ શ્રીમદ્ વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી અને તેઓશ્રીના પટ્ટાલંકાર પ્રાકૃતવિવિશારદ આચાર્યદેવ શ્રીમદ્વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજાને વિનતિ કરાઈ વિનંતિને સ્વીકાર કરવામાં આવ્યું. શ્રી સંધ હષિત થયો અને માહ શુદ ૬ ના મંગલ દિવસે પંચકલ્યાણકના મહોત્સવપુર્વક શાન્ત સ્વભાવવાળા સાઠવીશ્રી પુદપાશ્રીજી પાસે સવિતા બહેને પ્રવજયા બહણ કરી. ધન્ય માનવતા ! આવા આવા અનેક શુભ કાર્યોથી પસાર થયેલું તે ચાતુર્માસ ખરેખર ! પેટલાદના સકલ શ્રી સંઘને ચિરસ્મરણીય રહેશે.
આ ગ્રંથના સંશોધનકાર્યમાં પૂજ્યપાદૂ સિદ્ધાંતમહોદધિ પ્રાકૃતવિવિશારદ આચાર્યદેવ શ્રીમદ વિજયકસ્તૂરસૂરીશ્વરજી | મહારાજ સાહેબે જે શ્રમ ઉઠાવ્યા છે, તે અકર્યા છે. અમે પૂજ્યશ્રીના સદા ઝણી છીએ.
- આ ચરિત્રમાં કોઈ પણ પ્રકારની ખલના રહી ગઈ હોય તે તે સુધારીને વાંચવા વિદ્વાને વિનંતિ કરીએ છીએ. ચરિત્રનું | પઠન પાઠન કરી અમારો શુભાશય પૂર્ણ કરે. તદસ્તુ.
પ્રકાશક:– સંવત ૨૦૦૮ ના વૈશાખ સુદ ૩.
લી. શ્રમણોપાસક અજિતકુમાર નંદલાલ ઝવેરી |
છે. પાદશાહની પિાલ-અમદાવાદ,
-
નબ ર-
For Private and Personal Use Only