________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૭૮ )
શ્રી જનતત્વસંગ્રહ,
તૂન લસણ ગુણ જાણુ, અગુરૂ લઘુ પર્યાય જાણો. ખંધ દેશ પ્રદેશને અસ્તિકાય એ કાલને વિષે નથી. માત્ર કાલ તે દ્રવ્યથી એક છે ક્ષેત્રથી અઢી દ્વિપમાં છે, કાલથી અનાદિ અનંત છે, ભાવથી વણાદિ હિતય (જાણવા ) છે. ( ૬ પુદગલાસ્તિકાય-પુદ્ગલ દ્રવ્ય જે વસ્તુ પૂણે તથા ગલન ધર્મ યુતિ હેય તે જાણવું એટલે કે એક ખધને વિષે પુદગલ પુરાતા હોય અને કેને વિષે વિખરતા હોય છે એ પુદગલનો સ્વભાવ છે તે ખધ દેશ પ્રદેશ પ્રમાણે ચાર ભેદે જાણવો. ૧ પૂણે આ તે બંધ ર બંધનો અમુક ભાગ વા છે તે દેશ ૩ એકના બે આંસ ન થાય એ ખંધને વળગે તે પ્રદેશ ૪ પ્રતેક એકાકી જે છુટો રહે છે તે પરમાણુ જાગ-પરંતુ પ્રદેશ પરમાણુ બે સરખા ગયા છે. પછી બહુ મૃત કડે તે ખરૂં દ્રવ્યથા અનંત છે ક્ષેત્રથી ચાદરાજ લેકમાં છે કાલથી અનાદિ અનંત છે, ભાવથી વણે ગંધ સ્પર્શ છે. વસ્તુસહિત અનંત ધર્મભક હોય છે. ઈહ પરમાણું વિશે ઘણું વાખ્યા છે તે ખટ દ્રવ્ય વિચારથી જાણવી, આ દ્રવ્ય રૂપી છે, અજીવ છે, હે ( છાડવા યોગ્ય છે. છઠ્ઠા ષટ દ્રવ્યમાં પ્રથમ જીવ દ્રવ્યનું સ્વરૂપ કહી પડેથી પાંચ અજીવ દ્રવ્ય રથે લીધા છે. પરંતુ ૧ ધાસ્તિકાય. ૨ અધમસ્તિકાય ૩ આકાશતાય. ૪ પુદગલાસ્તિકાય. ૫ છવાસ્તિકાય ૬ કાલ એ રીતે અનુક્રમ સમજ ઇતિ
પ્રશ્ન–૧૧૨ દિગંબર = દ્વાદશાંગી ઊથાપે છે. તીર્થકર કેવલી થવાય છે અને હાર ન કરે કહે છે. સ્થાવીર ક૫ ઊથાપે છે, ચાંબડાંની મસકનું પાણી ચાંબડાના ભાજનમાં ભરેલું વ્રત કસ્તુરી અપવિત્ર ગણે છે. ભુવને મુક્તિ નહી. મુનિને નગ્ન રહેવું. સહ સલાખો પુરૂષ આહાર કરે પણ નિહાર ન કરે. કુપતીને પાંચ ભરતા નહી. તીર્થંકર આકાશમાં ચાલે નોકારનાં પાંચ પદ તીર્થકરની માતા ૧૬ સુપન દેખે. દેવ લેક ૧૬ ઇંદ્ર ૧૦૦) કેવલી કેવલી ન મલે ઇત્યાદિ ૮૪ બેલના વિસંવાદનું વિચાર્યાએ રામાધાન કરેલું છે તે તથા શાંત સુધાનિધિ ગ્રંથમાં પણ છે વિચારવાનું જે સ્ત્રી ચતુર્વિધ સંઘમાં છતાં દીગબરી કહે છે જે સીને મેક્ષ નહી, કારણ કે વિશ્વાદિ પરિગ્રહ છે તે મુછા ભાવ છે માટે ચારિત્ર નહી, તેથી મક્ષ પણ નહી વલી નગ્ન રેહેવાતું નથી, છઠી નરક શુદ્ધિ જવાનું પાપ વીર્ય હોય છે. પૂર્વ માયા મેહ કર્મ ઊપાર્જન કરેલું છે, એકાંત સ્થાન ધ્યાન થતુ નથી વસ્તિ વિના રેહેવાતુ નથી. વલી અશુદ્ધ છે, ઉપસર્ગ કેમ સહી શકે, સાતમી નરક યોગ્ય આકરૂ કર્મ ન બાંધે તો મેક્ષ વોર્ય કેમ હૈયે વલી સ્ત્રી તે ચકિ ફરી બલદેવ વિદ્યા ચારણ અંધાચારણ ન થાય તે મેશ કયાંધી હોય તે વિશે શું જવું.
ઊ:– વે પારી પાહિ ઊge અધ્યવસાયથી થાય છે તે સર્વને સખત જેમ ભરત ચકિ બસ ખંડતા ચાલક હાર મૂકી સહિત સર્વ અલંકારે સેભીત છતાં અરીસા ભુજ વસ્તુ મુ હુ શકિન ભાવે શુદ્ધ થાને કેવલ પામ્યા છે માટે મને શ્રેષ્ઠ છે. જડી તો નિધન પુરૂને મોક્ષ મળવું જે એ. હા મુરછા રૂપ મહા પર હું મમત્વ ભાવે, તેથી રાહત ભાવ તેજ મેસ
For Private and Personal Use Only