________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જે તત્વસંગ્રહ
(
૩ )
વાથી ભવ ભ્રમણ ટળે છે. તીર્થમાં દ્રવ્ય ખરચવાથી સ્થિર સંપદા પામે છે, તીર્થ પતીની પૂજાભકિતથી પ્રાણી પુજ્યનીક થાય છે, માટે એવા સ્થાનકે જઈ ધર્મક્રિયા કરવી પણ પાકિયા ન કરવી યઃ શાશાને કરાવે, દજુદાતિમાં ઉમરચાને શ્રવા વસ્ત્રોમવિકad 1 1 તીર્થનું નામ તે નામ તીર્થ ૧ તીને ચીત્રપટ તે સ્થાપના તીર્થ, જે પૂર્વ વ્ય, 3 ભાવ. ૪ કહી ગયા છે એવું ચવિધ તીર્થ કહીએ, ઇહાં ફલ વિશેષ વંદકનો ભાવ પ્રધાન જાણો,
- શ્રી આદિજીદ પૂર્વ નવાણુ વાર આવી દશના દિઈ ભયજીને ઉપગાર કર્યો. વળી પ્રથમ ઉદ્ધાર કરી ભરતેશરે પ્રથમ જીનની પડીમાં સ્થાપી તે પરંપરા પ્રસિદ્ધ છે. પરંતુ અષ્ટાપદ તીર્થ જે જ જોજન વિસ્તીર્ણ ૮ જોજન ઊંચે છે પ્રસાદ છે બે ગાઉ પહેલે ત્રણ ગાશી ઉચે એક જોજન લાંબો ચતુર્થધાર ત્યાં પ્રથમ જીન મોક્ષ ગયા છે. વાસુ પુન્ય ચંપાપુરી ગીરનાર, વીર પાવાપુરી, અજીતનાથાદિ વીશ પ્રભુ સમેતશિખર મોક્ષ ગયા છે.
પ્રશ્વર ૧૦૧–ઘડી, પ્રહાર, દીવસ, કલમાન ધર્મધર્મ કાર્ય જોડતાં જીવને શું ફળ થાય ?
ઉત્તર–એકે સે વર્ષના ૩૬૦૦૦ દીવસ થાય, તે રામય સમય આયુષમાંથી ઓછા થાય છે. માટે શુદ્ધ ધમાં ઉદ્યમ કરે. એક દીવસને સિહ કરે તે ૨૭૭૭૭૭૭૭૭૭ પ૮પમ ઝાઝેરૂ દેવાનું બાંધે. હવે એક પ્રહરનું ફલ કહે છે. તે સો વર્ષના પ્રહર ૨૮૮૦૩ થાય તેમાં એક પ્રહર ધમાં જોડતાં ૩૪૭રરરરરરર પલ્યોપમ અધિક સુદેવાનું બાંધે હવે સામાકનું ફળ કહે છે. એક સો વર્ષના મુહુર્તા દશ લાખ એંશી હજાર થાય તેમની બે ઘડીનું સામાયિક કરે તેનું ફળ કહે છે, ૯રપ૯રપરા, પ્રકોપ ઝાઝેરૂ દેવાયુ વે, હે સો વર્ષની ઘડી ૨૧૬૦૦૦ થાય તે મથેની એક ઘડી ઘડામાં કે તેને ફળ કહે છે. દર૯૬૬૯૬૩• કંઇક
પોપમનું દેવાયુ બાંધે હવે એક વર્ષના થાસેથાસ ૪૨૭૪૮૪૨૮૦૦ થાય તેમાંથી એક શ્વાસોશ્વાસ ધર્મ કાલાં કે તેનું ફલ કહે છે. ૨૪૫૪૦૪, પોપણ કાંઇક ઊંહ દેવાયું બાંધે, હવે નવકારનું ફલ કહે છે, એટલે આડ શાસોશ્વાસ ધ સેવે તે ૧૯૬૩ર૬૭, પાપરા દેવાયું બાંધે. હવે લેગનું ફળ કહે છે, ૬૩પર૧૦ પોપમ અધિક દેવાયું બાંધે. હવે એજ રીતે પાપક કરવામાં જીવ તત્પર હોય તો તેજ રીતે મરક ગતીના આયુને બંધ કરેજ, માટે હે હ્યવછી જીવો ધર્મ કાર્યમાં ઉદ્ય કરો. કેમકે જે ઘડી દીવસ ધર્મ વિહુણે જાય છે તે આયુષ્યમાંથી નિફલ જાય છે એમ નકી રામજવું : મારા
सामाझ्य पोसह संठीय ॥ जीवसजाइ जो कालो॥ .
सोसफल पोषको ।। शेष संसार फ हेउ ॥१॥ અર્થાતુ-રામાયક વિરહમાં જીવન જેટલે વખત જાય છે તેટલે સફલ છે, બાકીના વખત સંરફલનો હેતુ જાણો. ઇ:
૧૦
For Private and Personal Use Only